ખેડાનડિયાદ| નડિયાદ રેલવે સ્ટેશન રોડ પર આવેલી 13 દુકાનો તોડી પાડવા માં આવી. Jay Shrimali1 week ago1 week ago01 mins રૂદ્રેશભાઈ હુદડ (ડે.કમિશ્નર, મહાનગ૨પાલિકા) નડિયાદ ટાઉન પોલીસ મથકની સામે આવેલી 13 દુકાનોનો મામલો એકાએક ફરી વિવાદોમાં આવતા આખરે આજ રોજ દુકાનો તોડી પાડવામાં આવી. મોબાઈલ દુકાનદાર 12 વર્ષ થી દુકાનો ચલાવતા હતા, દુકાનો તૂટ્યા બાદ બેરોજગાર બન્યા. : દુકાનદાર તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ? સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ Submit Rating Average rating 0 / 5. Vote count: 0 Post navigation Previous: ખેડા | વસો પીએસઆઈ સામે ગુનો ન નોંધાય તો પરિવારની આત્મવિલોપનની ચિમકી, ૩ દિવસમાં ફરિયાદ નોંધવા જિલ્લા પોલીસ વડા સમક્ષ માંગ.Next: ભરૂચ | પત્રકાર ગૌતમ ડોડીઆનાં ઘરમાં દોઢ વર્ષ પહેલા થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ એ ડીવીઝન પોલીસ Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.
Nadiad | નડિયાદ મહાનગરપાલિકા ખાતે વર્ષ 2025-26નાં બજેટમાં શહેરના દરેક નાગરિક સુધી સુવિધાઓ પહોંચે તે માટે નડિયાદ શહેર કૉંગ્રેસ પ્રમુખ દ્વારા સૂચન પત્ર મારફતે કમિશનરશ્રી ને રજૂઆત. Jay Shrimali17 hours ago10 hours ago 0
નડિયાદ | નડિયાદ સંતરામ મંદિરે ૧૯૪ મોં સમાધિ મહોત્સવ નિમિતે પૂજ્ય મોરારી બાપુ ની કથા માં કોમી એકતા જોવા મળી. Jay Shrimali2 days ago2 days ago 0
નડિયાદ | વિશ્વપ્રસિદ્ધ સંતરામ મહારાજના સાનિધ્યમાં ચાલી રહેલી રામકથા ને ધ્યાને લઇ, જાહેર હુકમ થી બંધ કરેલ વૈશાલી ગરનાળાને થોડા દિવસ ખુલ્લું રાખવા કોંગ્રેસ પ્રમુખ ની માંગ. Jay Shrimali3 days ago3 days ago 0