નડિયાદ| નડિયાદ રેલવે સ્ટેશન રોડ પર આવેલી 13 દુકાનો તોડી પાડવા માં આવી.

રૂદ્રેશભાઈ હુદડ (ડે.કમિશ્નર, મહાનગ૨પાલિકા)

નડિયાદ ટાઉન પોલીસ મથકની સામે આવેલી 13 દુકાનોનો મામલો એકાએક ફરી વિવાદોમાં આવતા આખરે આજ રોજ દુકાનો તોડી પાડવામાં આવી.

મોબાઈલ દુકાનદાર

12 વર્ષ થી દુકાનો ચલાવતા હતા, દુકાનો તૂટ્યા બાદ બેરોજગાર બન્યા. : દુકાનદાર

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *