બનાસ નદીના પટમાંથી દસ દિવસ અગાઉ ગુમ થયેલા કિશોરનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો

પાલનપુર તાલુકાના પારપડા ગામનો કિશોર દસ દિવસ અગાઉ અમીરગઢ આવ્યો હતો. અને ત્યાંથી તે ગુમ થઈ ગયો હતો,જેથી પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ગુમ થયેલા કિશોરની શોધખોળ હાથ ધરી હતી. જોકે અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદીના પટમાંથી કોવાહી ગયેલો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. અમીરગઢ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ અમીરગઢ સરકારી દવાખાને કરાવી કિશોરનું મોત ક્યાં કારણે થયું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠાથી અશોક રણાવાસિયાનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *