ખેડાનડિયાદ| નડિયાદ રેલવે સ્ટેશન રોડ પર આવેલી 13 દુકાનો તોડી પાડવા માં આવી. Jay Shrimali3 months ago3 months ago01 mins રૂદ્રેશભાઈ હુદડ (ડે.કમિશ્નર, મહાનગ૨પાલિકા) નડિયાદ ટાઉન પોલીસ મથકની સામે આવેલી 13 દુકાનોનો મામલો એકાએક ફરી વિવાદોમાં આવતા આખરે આજ રોજ દુકાનો તોડી પાડવામાં આવી. મોબાઈલ દુકાનદાર 12 વર્ષ થી દુકાનો ચલાવતા હતા, દુકાનો તૂટ્યા બાદ બેરોજગાર બન્યા. : દુકાનદાર તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ? સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ Submit Rating Average rating 0 / 5. Vote count: 0 Post navigation Previous: ખેડા | વસો પીએસઆઈ સામે ગુનો ન નોંધાય તો પરિવારની આત્મવિલોપનની ચિમકી, ૩ દિવસમાં ફરિયાદ નોંધવા જિલ્લા પોલીસ વડા સમક્ષ માંગ.Next: ભરૂચ | પત્રકાર ગૌતમ ડોડીઆનાં ઘરમાં દોઢ વર્ષ પહેલા થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ એ ડીવીઝન પોલીસ Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.
નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ એ લખ્યો કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને ગુજરાત સર્કલનાં ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ને પત્ર Jay Shrimali2 days ago2 days ago 0
નડિયાદ મહાનગપાલિકામાં કોન્ટ્રાક્ટરોના કરોડોના બિલો અટવાઈ પડ્યા, જિલ્લા કલેક્ટર પાસે પહોંચ્યો મામલો Jay Shrimali1 month ago1 month ago 0