વાપીમાં બિહાર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સાર્વજનિક સરસ્વતી પૂજાનું આયોજન કરાયું

વાપી: બિહાર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2 ફેબ્રુઆરી 2025ના રોજ વી.આઈ.એ ગ્રાઉન્ડ, ચાર રસ્તા, જી.આઈ.ડી.સી, વાપી ખાતે ભવ્ય સાર્વજનિક…

Read More

નરોલી ગામના ભવાની માતાના મંદિરમાં ધોળે દિવસે ચોરી થવાની ઘટના CCTV ફૂટેજમાં થઈ કેદ

નરોલી ગામના ભવાની માતાના પવિત્ર મંદિરમાં ધોળે દિવસે અજાણ્યા ચોરોએ મૂર્તિ પરથી મુગટ અને મંગળસૂત્ર ચોરીને ફરાર થઈ ગયો હોવાની…

Read More

શહેરાની મંગલિયાણા તાલુકા પંચાયત બેઠકની પેટાચુટણી માટે ભાજપ,કોંગ્રેસ,આપના ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી

પંચમહાલ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુટણીઓનો ધમધમાટ શરુ થયો છે. પંચમહાલમાં તાલુકા પંચાયતની પેટાચુટણીઓ પણ યોજાઈ રહી છે. ત્યારે શહેરાની મંગલિયાણા…

Read More

ઉમરગામના સોલસુંબામાં ગટર યોજના નિષ્ફળ, ગંદુ પાણી રોડ પર વહેતા ગ્રામજનોમાં રોષ

ઉમરગામ તાલુકાના સોલસુંબા ગામમાં ગટર યોજના સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે. ગામના પૂર્વ તરફ ગટરનું પાણી રસ્તાઓ પર ઊભરાઈ રહ્યું છે,…

Read More

દમણમાં યુવકને બાઈક પર સ્ટંટબાજી મોંઘી પડી, ગંભીર ઈજા બાદ યુવક હોસ્પિટલમાં દાખલ

દમણમાં એક યુવક માટે બાઈક પર સ્ટંટબાજી ભારે પડી ગઈ. સુમસામ રોડ પર બાઈક પર ડબલસવારી કરતી વખતે યુવક અચાનક…

Read More

શ્રી લક્ષ્મી નારાયણ યજ્ઞનું ભવ્ય આયોજન થતાં,છીરી ગામ ભક્તિમય વાતાવરણમાં ડૂબ્યું

વાપી સરસ્વતી માતા ચેરિટેબલ ટ્રસ્ટ અને સમગ્ર છીરી ગ્રામજનોના તત્વાવધાનમાં શ્રી 1008 લક્ષ્મી નારાયણ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું…

Read More

નડિયાદની સી. બી. પટેલ આર્ટસ કોલેજમાં CPR ટ્રેનિંગ પર વર્કશોપ યોજાયો

તાજેતરમાં નડિયાદની સી.બી.પટેલ આર્ટ્સ કોલેજના NSS યુનિટના ઉપક્રમે આચાર્ય પ્રો .ડૉ.મહેન્દ્રકુમાર દવેની પ્રેરણાથી માર્ગ સલામતી સપ્તાહ – ‘સારસંભાળ કાર્યક્રમ’ અંતર્ગત…

Read More

સેલવાસ નરોલી બ્રિજ પાસે એક યુવતી એક્ટિવા લઇને સ્લીપ ખાઇ જતાં કરૂણ મોત

પાછળથી આવતું કન્ટેનર યુવતી પર ફરી વળતાં યુવતીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું આજે સવારે સેલવાસ-નરોલી બ્રિજ પાસે એક અકસ્માતમાં સ્કૂટી ચલાવતી…

Read More

નડિયાદની સી. બી. પટેલ આર્ટસ કોલેજમાં basic Economics વિષય પર વ્યાખ્યાન યોજાયું.

નડિયાદ સી.બી.પટેલ આર્ટ્સ કોલેજના સ્પર્ધાત્મક પરીક્ષા વિભાગ તથા અર્થશાસ્ત્ર વિભાગના સંયુકત ઉપક્રમે આચાર્ય પ્રો. ડૉ.મહેન્દ્રકુમાર દવેની પ્રેરણાથી Basic Economics વિષય…

Read More

ઉમરગામમાં આદિવાસી સમાજના પ્રશ્નો અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

ઉમરગામ તાલુકાના ગામડાઓમાં સામાજિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહેલા આદિવાસી સમાજે સરકારી નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરી છે. આ…

Read More