શ્રાવણિયા સોમવારે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
સાંજના સાત વાગ્યા સુધીમાં 45 હજારથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ તીર્થ શ્રદ્ધાળુઓથી છલકાયું…
સાંજના સાત વાગ્યા સુધીમાં 45 હજારથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ તીર્થ શ્રદ્ધાળુઓથી છલકાયું…
શ્રાવણ માસના પાંચમા દિવસે શ્રી સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર વિશેષ રુદ્રાક્ષ શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવના રુદ્રાક્ષ શ્રૃંગારના દર્શન…
જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ તિરંગા યાત્રામાં જોડાયા દેશભરમાં યોજાઈ રહેલ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે…
પંચમહાલ જીલ્લામા આજે વિવિધ સ્થળો પર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે પણ આજે ભવ્ય…
ગળતેશ્વર તાલુકાની ટીંબલી પ્રાથમિક શાળામાં આજરોજ બાલાસિનોર નવગુજરાત MSW કોલેજના સેમિસ્ટ 1ની વિદ્યાર્થીનીઓએ સામાજિક કાર્યના અભ્યાસના ભાગરુપે ચાંદીપુરા વાયરસથી બાળકોને…
નારગોલ :– વલસાડ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકાના નારગોલ…
વાહનચાલકો… માર્ગ અને મકાન વિભાગના અધિકારી-કોન્ટ્રાક્ટરની બુદ્ધિ બહેર મારી ગઈ છે? શુક્રવારે ઔરંગા ટાઈમ્સમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે,…
સંઘપ્રદેશ દમણમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી દેશભક્તિ સભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું…
પંચમહાલ જિલ્લાના આદિજાતિ વિસ્તાર મોરવા હડફ તાલુકામાં રાજ્યના પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ,જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા, ધારાસભ્ય…
પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ પાસે આવેલી આઈટીઆઈ પાસે એક ઈકો કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા પાંચ લોકોના…