શહેરા શ્રીમતી એસ.જે.દવે હાઈસ્કુલ કેમ્પસ ખાતે આંખોની તપાસ અને ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો

ગુજરાત રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઇ પટેલ ના વિઝન હેઠળ ગુજરાતના ગરીબ તથા મધ્યમવર્ગના વ્યક્તિઓને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે…

Read More

શહેરા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટીકની થેલીઓ વેચવા આવેલા વેપારી પાસેથી 40 કિલો પ્લાસ્ટિક ઝડપ્યો

પંચમહાલ જીલ્લાના શહેરા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટીકના વેચાણ કરવા માટે આવેલા ઈસમને ઝડપી પાડીને 40 કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી કાયદેસરની…

Read More

મોડી રાતે મરઘીનો શિકાર કરવા આવેલ 9 ફૂટ લાંબા અજગરનો રેસક્યૂ કરાયો

ઉમરગામ તાલુકાના નાહુલી ગામમાં આવેલ ગોદડ ફળિયામાંથી રાત્રીના 2 વાગ્યે મરઘીના શિકાર માટે આવેલ 9 ફૂટ લાંબા અજગર નું લાઇફ…

Read More

દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 3 દિવસ માટે સંઘપ્રદેશ દાનહ દમણ દીવની મુલાકાતે

આજરોજ ઉપરાષ્ટ્રપતિનું વિમાન દમણ એર સ્ટેશન ખાતે લેન્ડ થતાં પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને સાંસદ ઉમેશભાઈ પટેલ દ્વારા તેમનું પુષ્પગુચ્છ…

Read More

ગોધરા રેલ્વે સ્ટેશન પર પૈસેન્જર ટ્રેનના જનરલ કોચના શૌચાલયમાંથી ત્યજી દીધેલું બાળક મળી આવ્યું

પંચમહાલ જીલ્લાના ગોધરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર -1 પર ઉભી રહેલી કોટા વડોદરા પેસેન્જર ટ્રેનના જનરલ ડબ્બામાંના શૌચાલયમાંથી અંદાજીત દોઢ…

Read More

ટુકવાડામાં બનેલી લકઝરીયસ હાઉસિંગ સોસાયટીના ગંદા પાણીએ ખેડૂતોને લાખોનું નુકસાન

વાપી નજીક આવેલ ટુકવાડા ગામે બનેલ Green Orchid સોસાયટીનું ગંદુ પાણી ખેડૂતની વાડીમાં જતું હોય ખેડૂતને લાખોનું નુકસાન થયું છે….

Read More

વાપી છાતીમાં દુઃખાવાથી દર્દીનું હ્યદય બંધ જતાં,શ્રેયસ મેડીકેર સંચાલિત એમ.એન.મેહતા હોસ્પિટલ શ્રી જનસેવા મંડળના તબીબે ધબકાવ્યું

વાપી :- દમણથી વાપીમાં છાતીના દુખાવાની ફરિયાદ લઈને આવેલા દર્દીનું અચાનક હૃદય બંધ પડી ગયા બાદ તબીબે તેના હૃદયને ફરી…

Read More

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત રાજ્યસભાના સાંસદ અને પાલિકાના કર્મચારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા

પંચમહાલ જિલ્લામાં સ્વચ્છતા પખવાડિયાના ભાગરૂપે તા 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર 2024 દરમિયાન યોજાનાર “સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી…

Read More

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 20મી સપ્ટેમ્બરથી નેશનલ હાઇવે ટોલબુથ વધારો ઝીંક્યો

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 20મી સપ્ટેમ્બરથી નેશનલ હાઇવે પર આવતા ટોલબુથ પર તોતિંગ વધારો ઝીંક્યો છે. જેની સામે…

Read More

લુણાવાડા સંતરામપુર ખાતે ઐતિહાસિક રવાડીના મેળાનું શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીડોરના હસ્તે ઉદ્ઘાટન કરાયું

મહીસાગર જિલ્લાના સંતરામપુરની એક આગવી ઓળખ એટલે રવાડીનો મેળો, રવાડીનો મેળો એટલે સંસ્કૃતિ અને ધર્મનો સમન્વય, સંતરામપુર ખાતે ઐતિહાસિક રવાડીના…

Read More