સુમરાસર(શેખ) ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જળ રિચાર્જ બોરનું નિરીક્ષણ કર્યું

કચ્છમાં જળસંચય કાર્યક્રમ અંતર્ગત ભુગર્ભજળ ઉંચા લાવવા માટે કરાતા સહિયારા પ્રયાસોને બિરદાવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ આજરોજ સુમરાસર(શેખ) ખાતે કેન્દ્રીય…

Read More

કેન્દ્રીય ટીમના સભ્યોએ કચ્છમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

કેન્દ્રીય ટીમના સભ્યોએ કચ્છમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને નુકસાની અને રિસ્ટોરેશનની કામગીરીની જાણકારી મેળવી હતી.13 સપ્ટેમ્બર ભારે વરસાદની…

Read More

દમણ ગંગા નદીએ 1મહિનાથી વધુ સમયે પુરા થતાં કામને 9 દિવસમાં જ પૂર્ણ કરી બનાવ્યો સુંદર પગથિયાનો ઘાટ

ભક્તોએ ગણપતિ વિસર્જન કરી ઘાટને વધાવ્યો એક મહિનાથી વધુ દિવસ ચાલનારા કામને 9 દિવસમાં જ પૂર્ણ કરી દમણગંગા નદીએ ગણેશ…

Read More

દમણ દીવના સાંસદ ઉમેશ પટેલે બ્રિટિશ સંસદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે બ્રિટિશ સંસદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી…

Read More

શું દાદરામાં ઓઇલ, અને યાર્ન ચોરીનો ધંધો ડર્યા વગર ચાલે છે?

થોડા સમય પહેલા દાદરા નગર હવેલીમાં ગેરકાયદે ચોરી થતા ઓઇલના ધંધામાં પોલીસે દરોડો પાડ્યો હતો.જેમાં મોટા પ્રમાણમાં ઓઇલનો જથ્થો જપ્ત…

Read More

શ્રી વાળાસીનોર સ્ત્રી કેળવણી મંડળ એમ.એસ.ડબલ્યુ કોલેજમાં એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયું

13 સપ્ટેમ્બર ને શુક્રવારના રોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન બાલાસિનોર વિદ્યા મંડળ સંચાલિત શ્રી વાળાસીનોર સ્ત્રી કેળવણી મંડળ એમ….

Read More

દમણના રીંગણવાડા જંકશન પાસે ઊભેલી ટ્રકમાં એક બાઈક સવાર 2 યુવાનો ધડાકાભેર અથડાતા બન્ને ગંભીર રીતે ઘાયલ

સંઘપ્રદેશ દમણના રીંગણવાડા જંકશન પાસે એક ઊભેલી ટ્રકમાં એક બાઈક સવાર 2 યુવાનો ધડાકાભેર અથડાતા બન્ને ને ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં…

Read More

સરીગામ લક્ષ્મી વિદ્યાપીઠના લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી દ્વારા ફ્રેશર્સ ડેનું ભવ્ય આયોજન કરાયું

તાજેતરમાં સરીગામ સ્થિત લક્ષ્મી વિદ્યાપીઠના લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી દ્વારા ફ્રેશર્સ ડેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે વિશેષ અતિથિ…

Read More

શહેરાનગર ખાતે શાંતિપુર્ણ માહોલમા શ્રીજીબાપાને ભાવભરી વિદાય અપાઈ

પંચમહાલ જીલ્લાના શહેરાનગર ખાતે આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિધ્નહર્તા ગણેશજીની વિદાય કરવામા આવી હતી. શહેરાનગરના વિવિધ માર્ગો પર શોભાયાત્રા…

Read More