Nadiad | નડિયાદ મહાનગરપાલિકા ખાતે વર્ષ 2025-26નાં બજેટમાં શહેરના દરેક નાગરિક સુધી સુવિધાઓ પહોંચે તે માટે નડિયાદ શહેર કૉંગ્રેસ પ્રમુખ દ્વારા સૂચન પત્ર મારફતે કમિશનરશ્રી ને રજૂઆત.

સૂચન નં. 1 ચોમાસાની સિઝનમાં નડિયાદ શહેરમાં રહેણાંક સોસાયટીઓ સહિત મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે તેના…

Read More

Daman | દમણના ભેંસલોર-પાતલિયા કોસ્ટલ હાઈવે પર ખતરનાક ખાડો, વાહન ચાલકો માટે જીવલેણ પરિસ્થિતિ.

દમણ: દમણના ભેંસલોર થી પાતલિયાને જોડતા કોસ્ટલ હાઈવે પર પડેલા લાંબા અને ઊંડા ખાડાએ વાહન ચાલકો માટે મોટી મુશ્કેલી ઉભી…

Read More

Umargam | ઉમરગામમાં 3 વર્ષની બાળકી રમતા રમતા ગુમ: કેનાલમાંથી ચપ્પલ અને હાથના નિશાન મળ્યા, રેસ્ક્યુ ઓપરેશન યથાવત

ઊપલે: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વલવાડા બંગલી ફળિયામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 3 વર્ષની માસૂમ બાળકી રમતા રમતા…

Read More

નડિયાદ | નડિયાદ સંતરામ મંદિરે ૧૯૪ મોં સમાધિ મહોત્સવ નિમિતે પૂજ્ય મોરારી બાપુ ની કથા માં કોમી એકતા જોવા મળી.

આજ રોજ નડિયાદ મુકામે સંતરામ મંદિરે ૧૯૪ મોં સમાધિ મહોત્સવ ચાલી રહેલ છે અને તે નિમિતે પૂજ્ય મોરારી બાપુ ની…

Read More

નડિયાદ | વિશ્વપ્રસિદ્ધ સંતરામ મહારાજના સાનિધ્યમાં ચાલી રહેલી રામકથા ને ધ્યાને લઇ, જાહેર હુકમ થી બંધ કરેલ વૈશાલી ગરનાળાને થોડા દિવસ ખુલ્લું રાખવા કોંગ્રેસ પ્રમુખ ની માંગ.

નડિયાદમાં વિશ્વપ્રસિદ્ધ સંતરામ મહારાજના સાનિધ્યમાં મોરારીદાસ બાપુની રામકથા ચાલી રહી છે તેવા સમયમાં તંત્ર દ્વારા વૈશાલી સિનેમા નું ગરનાળુ જાહેર…

Read More

પાટણ | ચાણસ્મામાં SMCએ દરોડા પાડી 33 જુગારીઓને ઝડપી પાડ્યા, ચાણસ્મા શહેર BJP પ્રમુખની જુગારધામમાં સંડોવણી.

ચાણસ્મા શહેરમાં ચાર રસ્તા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં નવજીવન સ્પોર્ટ્સ ક્લબના નામે ચાલતા જુગારધામ પર સ્પેશિયલ મોનિટરિંગ સેલ (SMC)એ દરોડો…

Read More

દાદરા નગર હવેલી | નરોલી ગામના ભવાની માતાના મંદિરમાં ધોળે દિવસે ચોરી: CCTVમાં ઘટના કેદ

નરોલી ગામના ભવાની માતાના પવિત્ર મંદિરમાં ધોળે દિવસે અજાણ્યા ચોરોએ મૂર્તિ પરથી મુગટ અને મંગળસૂત્ર ચોરીને ફરાર થઈ ગયો હોવાની…

Read More

અમદાવાદ| પ્રેમિકા સાથે મોજશોખ કરવા પૈસા નહોતા એટલે મધ્યપ્રદેશનાં પૂર્વ ધારાસભ્યના ધારાસભ્યના છોકરાએ કર્યું મંગળસૂત્ર સ્નેચિંગ!

અમદાવાદ | મધ્યપ્રદેશનાં પૂર્વ ધારાસભ્યના પુત્રની ચેઇન સ્નેચિંગમાં ધરપકડ કરવામાં આવી છે. ઘાટલોડિયા પોલીસે આરોપી પ્રદ્યુમનસિંહ ચંદ્રાવતની ધરપકડ કરી. પ્રેમિકા…

Read More

ભીલાડ | અપહરણ કેસમાં શિવસેના નેતાની લાશ ક્વોરીમાંથી મળી, સગાભાઈ દ્વારા અપહરણ કરાવ્યાનો ખુલાસો

મહારાષ્ટ્રના પાલઘરમાં શિવસેનાના શિંદે જૂથના નેતા અશોક ધોડીનું 11 દિવસ પછી ભીલાડની એક બંધ ક્વોરીમાં કારની ડિકીમાંથી મૃતદેહ મળતા ચકચાર…

Read More

ભરૂચ | પત્રકાર ગૌતમ ડોડીઆનાં ઘરમાં દોઢ વર્ષ પહેલા થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ એ ડીવીઝન પોલીસ

ચીકલીગર ગેંગનાં તસ્કરોને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો ભરૂચ ભરૂચ શહેરમાં થયેલી ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગુના ઉકેલવા માટે પોલીસ દ્વારા…

Read More