દમણ એરપોર્ટ રોડ પર ભડભડ સળગી BMW કાર:અચાનક આગ લાગતાં કાર ભસ્મીભૂત, દરવાજો ખોલી બહાર નીકળતાં ડ્રાઈવરનો આબાદ બચાવ, લોકોના ટોળેટોળા ઉમટ્યા

દમણના એરપોર્ટ રોડ પર આજે સવારે એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં એક BMW કાર (MH 02 DI N 9725) અચાનક…

Read More

પંચમહાલ જીલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની હર્ષોલ્લાસ ઉજવણી, દેશમાં કોમી એખલાસ જળવાઈ રહે તેવી દુઆ

ગોધરા,પંચમહાલ જીલ્લામાં મુસ્લિમ બિરાદરોના પવિત્ર એવી રમઝાન ઈદની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામા આવી હતી. જીલ્લાના વડામથક ગોધરા ખાતે મોટી…

Read More

શહેરા નગરમાં ચેટીચાંદ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

શહેરા, પંચમહાલ જિલ્લામાં ચેટીચંદ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી . સિંધી સમાજના અગ્રણીઓ ભાઈઓ બહેનો ડીજેના તાલે જુમ્યા હતા….

Read More

અમરેલીના ખાંભાના ખડાધાર ગામે રાત્રીએ સિંહે મારી લટાર..

અમરેલીના ખાંભાના ખડાધાર ગામે રાત્રીએ સિંહે મારી લટાર, ખડાધાર ગામે શિકારની શોધમાં સિંહ લટાર દરમિયાન એક પશુનો કર્યો શિકાર હતો,…

Read More

કરવડમાં ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879ની કલમ 73AA અને બિનખેતી પ્રીમિયમ પાત્ર જમીન પર ઉભા કરેલા ભંગારના ગોડાઉન, સ્કૂલ, રહેણાંક ઇમારતો મામલે વાપી મનપા ના અધિકારીઓએ તપાસ કરવી હિતાવહ

એક સમયે વાપી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ગણાતા કરવડનો હાલમાં વાપી મહાનગરપાલિકા માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામના અને દાદરા…

Read More

સાબરકાંઠામાં પોશીનાના ગુણભાંખરી ગામે આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા ચિત્ર-વિચિત્રના મેળાનું રંગેચંગે સમાપન

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલા ગુણભાંખરી ગામે સાબરમતી, આકુળ અને વ્યાકુળ નદીઓના સંગમ સ્થળે આદિજાતિ બાંધવોનો પરંપરાગત ચિત્ર-વિચિત્રના લોકમેળાનું રંગેચંગે…

Read More

મહિસાગર જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની કારોબારીની બેઠક લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે યોજાઈ

મહિસાગર જિલ્લાના લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે આજ રોજ મહિસાગર જિલ્લા કારોબારી બેઠક યોજાઈ હતી. જેમ પ્રદેશમાં થી પધારેલ પ્રદેશ ઉપપ્રમુખ…

Read More

જાફરાબાદના વાંઢ-મીતીયાળા ગામની એક ખાનગી કંપનીમાં વિકરાળ આગ.

જાફરાબાદના વાંઢ-મીતીયાળા ગામ વચ્ચે લાગી વિકરાળ આગ લાગી, જાફરાબાદ ની એક ખાનગી કંપનીના કચરાના ઢગલામાં લાગી વિકરાળ આગ લાગી હોવાનું…

Read More

સેલવાસ નગરપાલિકાની કડક કાર્યવાહી: 11 કંપનીઓની મિલકતો સીલ, 22 લાખથી વધુનો વેરો બાકી

સેલવાસ: દાદરા નગર હવેલીના સેલવાસ નગરપાલિકાએ વેરા ચુકવણીમાં લાપરવાહી દાખવનારી 11 કંપનીઓની મિલકતો સીલ કરી છે. પીપરિયા વિસ્તારમાં આવેલી આ…

Read More

ઉમરગામમાં પાણીપુરીના વેપારીનો આપઘાત: ગોડાઉનમાં પંખાના હુક સાથે લટકી ગયો

ઉમરગામ: ઈરાની રોડ પર આવેલા શ્યામ એપાર્ટમેન્ટમાં પાણીપુરીનો વ્યવસાય ચલાવતા વેપારી સાગર માંગીલાલ રાવલે ગોડાઉનમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું….

Read More