પે સેન્ટર શાળા વનોડામાં શિક્ષક દિનની ઉજવણી કરાઇ

પાંચમી સપ્ટેમ્બરના દિવસને શિક્ષકદિન તરીકે ઓળખવામાં આવે છે.જેમાં એક દિવસનો અભ્યાસ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક બની શાળાના બાળકોને અભ્યાસ કરાવતાં હોય…

Read More

ગોધરાના મહેશભાઈ પરમારે નિઃશુલ્કપણે ઓમ સાંઈ ટ્યુશન ક્લાસીસ શરૂ કરી શિક્ષણનું મહત્વ સમજાવ્યું

ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ દિવસ છે. તેમની યાદમા શિક્ષક દિવસ તરીકે ઘોષિત કરવામા આવ્યો છે. દેશના ભાવિ ઘડતરમા…

Read More

વાપીમાં શિક્ષક દિન નિમિત્તે મેગા સ્ટુડન્ટ ટીચર એવોર્ડ 2.0 ઇવેન્ટ યોજાઈ

શાળા-કોલેજમાંથી પસંદગી પામેલ પ્રતિભાશાળી વક્તાઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા દર વર્ષની 5મી સપ્ટેમ્બરે શ્રેષ્ઠ શિક્ષક એવા સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને દેશભરમાં…

Read More

દાનહમાં ડેન્ગ્યુને રોકવા માટે ફ્રાઈડે ડ્રાય ડે અભિયાન હાથ ધરાયું

દાનહમાં ડેન્ગ્યુના રોગમાં વધારો થતો અટકાવવા દાનહ આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ રોકવા માટે ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત…

Read More

બાલાસિનોર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એન.એસ.એસ વિભાગનો અભિમુખતા કાર્યક્રમ યોજાયો

મહીસાગર જિલ્લામાં આવેલી સી.એન્ડ.એસ.એચ દેસાઈ આર્ટસ એન્ડ એલ.કે.એલ.દોશી કોમર્સ કોલેજ બાલાસિનોર ખાતે એન.એસ.એસ વિભાગનો અભિમુખતા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સી.બી…

Read More

વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનની શ્રી સરસ્વતી વિદ્યાલય શાળાએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઇ

ગળતેશ્વર તાલુકાની વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે આવેલી શ્રી સરસ્વતી વિદ્યાલય શાળામાં તાજેતરમાં જ રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી…

Read More

મલેકપુર વિનાયક વિધાલય ખાતે તિથિ ભોજનનુ આયોજન

પવિત્ર શ્રાવણ માસમાં દાન અને પુણ્યનું કામ એક અલગ મહત્વ ધરાવે છે. અને સમાજમાં ઘણા બધા લોકો આ પવિત્ર શ્રાવણ…

Read More

દમણમાં પશ્વિમ બંગાળના કોલકત્તાની બળત્કાર અને હત્યાના વિરોધમાં શાંતિપૂર્ણ રેલી યોજાઇ

ભાજપ દાનહ અને દમણ દીવ પ્રદેશ મહિલા મોરચા દ્વારા આજે દમણમાં એક શાંતિપૂર્ણ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ…

Read More

ખારોલની કેન્દ્રવર્તી પ્રા.શાળામાં રંગપુરણી/ વકૃત્વ સ્પર્ધા યોજાઇ

તાજેતરમાં 78માં સ્વતંત્ર પર્વ નિમિત્તે લુણાવાડા તાલુકામાં આવેલાં ખારોલ ગામની કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા ખાતે શ્રી વાડાસિનોર સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત…

Read More

લાલાના મુવાડા ગામની પ્રા.શાળામા વિદ્યાર્થીઓને મેલેરિયા રોગથી જાગૃતિ લાવવા કાર્યક્રમ યોજાયો

ગળતેશ્વર તાલુકાના લાલાના મુવાડા ગામની પ્રાથમિક શાળામાં મેલેરિયા રોગથી શાળાના બાળકોને જાગૃત કરવા માટે બાલાસિનોર નવગુજરાત MSW કોલેજના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ દ્વારા…

Read More