દમણનાં ગણપતિ બાપ્પા મોરિયા ના નાદથી પાંચમા દિવસે ગણપતિ વિસર્જન કરાયું

ગણપતિ બાપા મોરયા…પૂઢચ્યા વર્ષી લવકરીયાના ગગનભેદી જયઘોષ વચ્ચે દમણમાં પાંચ દિવસનું આતિથ્ય માણવા માટે આવેલા શ્રીજીએ પરિવારજનો અને નાના-મોટા યુવક…

Read More

ગોધરાના ભાવિકોએ આંસુભરી આંખે ગણપતિ બાપાને આપી ભાવભરી વિદાય

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આજે પાંચ પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ દુંદાળાદેવ ગણપતિ ગજાનનની પ્રતિમાઓનુ રામસાગર તળાવ ખાતે વિસર્જન કરવામા…

Read More

બોલ મારી અંબે જય જય અંબે ના નાદ સાથે મલેકપુર પંથકના રસ્તાઓ ગુંજ્યા

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પટેલ લીલાબેન રમેશભાઈના પતી પટેલ રમેશભાઈ શિવાભાઈ અને તૈઓના પુત્ર ડોકટર ઉમંગકુમાર રમેશભાઈ…

Read More

કોચરવામાં હરિઓમ મિત્ર મંડળ દ્વારા સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મહાપ્રસાદનું કરાયું આયોજન

વાપીના વલસાડ જિલ્લામાં દર વર્ષે ગણેશ મહોત્સવ દરમ્યાન ગણેશ ભક્તો દ્વારા સોસાયટી, મહોલ્લામા, સાર્વજનિક સ્થળો પર ગણેશ પ્રતિમાની સ્થાપના કરી…

Read More

અંબાજી ગબ્બર પર્વત પર રીંછ દેખતાં ભક્તોમાં, જય જય ના બદલે ભય ભયનો માહોલ ફેલાયો

યાત્રાધામ અંબાજી માતાનો મહિમા અપરંપાર છે. જેથી ગુજરાતભરના ભક્તો મા આંબાના દર્શને પગપાળા સંઘ બાઇક રેલી તેમજ બસ અને ગાડીઓમાં…

Read More

વાપીના કોચરવામાં હરિઓમ મિત્ર મંડળ દ્વારા 37માં ગણેશ મહોત્સવનું વિધિવત કરાયું સ્થાપન

વલસાડ જિલ્લામાં દર વર્ષે ગણેશ મહોત્સવ દરમ્યાન ગણેશ ભક્તો દ્વારા સોસાયટી, મહોલ્લામા, સાર્વજનિક સ્થળો પર ગણેશ પ્રતિમાની સ્થાપના કરી ગણેશ…

Read More

પંચમહાલ જિલ્લામાં ગણપતિ બાપ્પા મોરિયાની મુર્તિઓ ખરીદવા ભાવિકોની ભારે ભીડ

પંચમહાલ જીલ્લામા આવતીકાલથી ગણેશ ચતુર્થી પર્વનો પ્રારંભ થશે.જેને લઇ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરા તાલુકામા આવેલા…

Read More

લાઇફ રેસ્ક્યુ ફાઉન્ડેશન અને પીપલ ફોર વોઇસલેસ ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ દ્વારા વાપી તથા આસપાસના વિસ્તારોમાં રખડતા ગૌવંશ ને રેડિયમ કોલર બેલ્ટ પહેરાવ્યાં

લાઇફ રેસ્ક્યુ ફાઉન્ડેશન અને પીપલ ફોર વોઇસલેસ ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ દ્વારા વાપી તથા આસપાસ ના વિસ્તારોમાં રખડતા ગૌવંશ ને…

Read More

જામકંડોરણાના પીએસઆઇ વીએમ ડોડીયાના અધ્યક્ષસ્થાને શાંતિ સમીક્ષાની બેઠક યોજાઇ

જામકંડોરણામા આગામી દિવસોમાં હિન્દુ મુસ્લિમ તહેવારો માં શાંતિ અને સુલેહ સાથે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ હેતુથી શાંતિ સમિતિ મીટીંગ…

Read More

વલસાડ જિલ્લા પોલીવડાની અધ્યક્ષતામાં હિન્દુ-મુસ્લિમ તહેવારોના સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

વાપી: આજે વલસાડ જિલ્લાના પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં વાપી ટાઉન અને જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક…

Read More