દમણ દાનહમાં ગણપતિ મહોત્સવની તૈયારીનો આખરી ઓપ

મહારાષ્ટ્રના સાથે ગુજરાત અને દમણ દાનહમાં પણ ભારે ધામધૂમથી ઉજવાતા ગણપતિ મહોત્સવને લઇ હવે ગણતરીના દિવસો જ બાકી હોય હાલ…

Read More

પાલીખંડાના મરડેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના છેલ્લા સોમવારે ભાવિકો ઉમટ્યા

શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર અને છેલ્લો દિવસ હોવાથી જીલ્લાના શિવાલયોમાંભાવિકો ઉમટયા હતા.શહેરા તાલુકાના પ્રસિધ્ધ મરડેશ્વર મહાદેવ ખાતે પણ આજે…

Read More

કોચરવા ગામે પાર્થિવ દ્રાદશ જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરી વિસર્જન કરાયું

કુંભાર ફળિયામાં નિર્માણ પામેલ તુલજા ભવાની માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો વાપી નજીક આવેલ કોચરવા ગામે કુંભાર ફળિયામાં નિર્માણ પામેલ તુલજા…

Read More

જામકંડોરણામાં જન્માષ્ટમીની ભવ્ય રથયાત્રામાં ધારાસભ્ય જયેશ રાદડિયા જોડાયા

જામકંડોરણા જન્માષ્ટમીના પાવન પર્વ પર ભવ્ય રથયાત્રાનો શુભારંભ કરાવતા ધારાસભ્ય જયેશ રાદડિયા જામકંડોરણા શહેર ખાતે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિતે શ્રી…

Read More

વાપી છીરીની જ્ઞાનગંગા શાળામાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી

વાપી છીરી ખાતે આવેલ જ્ઞાનગંગા ઈંગ્લીશ મીડીયમ શાળામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના ભાગરૂપે વિવિધ કાર્યક્રમ દ્વારા ઉજવણી કરવામાં આવી. ભગવાન શ્રીકૃષ્ણએ…

Read More

બોલીવૂડ સુપરસ્ટાર હિમેશ રેશમિયાએ કર્યા સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શન

બોલીવુડના પ્રખ્યાત ડિરેક્ટર, મ્યુઝિક ડિરેક્ટર ગીતકાર, સંગીતકાર અને પ્રખ્યાત સિંગર એવા હિમેશ રેશમિયા આજરોજ વિશ્વ વિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર…

Read More

શ્રાવણના ત્રીજા સોમવાર અને રક્ષાબંધનના સંયોગ પર સોમનાથમાં શ્રદ્ધાળુઓનો ભક્તિ સમુદ્ર છલકાયો

શ્રી સોમનાથ મંદિર ભાવિકો માટે વહેલી સવારના 4 વાગ્યાથી મંદીરના દ્વાર ખોલવામાં આવ્યાં હતાં.જેથી સવારના 9:30 વાગ્યા સુધીમાં 25 થી…

Read More

દમણમાં વહીવટી અધિકારીઓની લુખ્ખાગીરીના કારણે મોનસૂન ફેસ્ટિવલ સુપરફ્લોપ સાબિત થવાના આરે

દમણના પ્રવાસન વિભાગે ગુજરાત પ્રવાસન પાસેથી શીખવું જોઈએ કે આવા કાર્યક્રમોનું આયોજન કેવી રીતે કરવું. અને સ્થાનિક લોકો, કલાકારો, પત્રકારો…

Read More

સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શ્રાવણ મહિનાની ભવ્ય ઉજવણી કરાઇ

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે…

Read More

વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનની શ્રી સરસ્વતી વિદ્યાલય શાળાએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઇ

ગળતેશ્વર તાલુકાની વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે આવેલી શ્રી સરસ્વતી વિદ્યાલય શાળામાં તાજેતરમાં જ રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી…

Read More