મોડી રાતે મરઘીનો શિકાર કરવા આવેલ 9 ફૂટ લાંબા અજગરનો રેસક્યૂ કરાયો

ઉમરગામ તાલુકાના નાહુલી ગામમાં આવેલ ગોદડ ફળિયામાંથી રાત્રીના 2 વાગ્યે મરઘીના શિકાર માટે આવેલ 9 ફૂટ લાંબા અજગર નું લાઇફ…

Read More

દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 3 દિવસ માટે સંઘપ્રદેશ દાનહ દમણ દીવની મુલાકાતે

આજરોજ ઉપરાષ્ટ્રપતિનું વિમાન દમણ એર સ્ટેશન ખાતે લેન્ડ થતાં પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને સાંસદ ઉમેશભાઈ પટેલ દ્વારા તેમનું પુષ્પગુચ્છ…

Read More

ટુકવાડામાં બનેલી લકઝરીયસ હાઉસિંગ સોસાયટીના ગંદા પાણીએ ખેડૂતોને લાખોનું નુકસાન

વાપી નજીક આવેલ ટુકવાડા ગામે બનેલ Green Orchid સોસાયટીનું ગંદુ પાણી ખેડૂતની વાડીમાં જતું હોય ખેડૂતને લાખોનું નુકસાન થયું છે….

Read More

વાપી છાતીમાં દુઃખાવાથી દર્દીનું હ્યદય બંધ જતાં,શ્રેયસ મેડીકેર સંચાલિત એમ.એન.મેહતા હોસ્પિટલ શ્રી જનસેવા મંડળના તબીબે ધબકાવ્યું

વાપી :- દમણથી વાપીમાં છાતીના દુખાવાની ફરિયાદ લઈને આવેલા દર્દીનું અચાનક હૃદય બંધ પડી ગયા બાદ તબીબે તેના હૃદયને ફરી…

Read More

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત રાજ્યસભાના સાંસદ અને પાલિકાના કર્મચારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા

પંચમહાલ જિલ્લામાં સ્વચ્છતા પખવાડિયાના ભાગરૂપે તા 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર 2024 દરમિયાન યોજાનાર “સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી…

Read More

લુણાવાડા સંતરામપુર ખાતે ઐતિહાસિક રવાડીના મેળાનું શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીડોરના હસ્તે ઉદ્ઘાટન કરાયું

મહીસાગર જિલ્લાના સંતરામપુરની એક આગવી ઓળખ એટલે રવાડીનો મેળો, રવાડીનો મેળો એટલે સંસ્કૃતિ અને ધર્મનો સમન્વય, સંતરામપુર ખાતે ઐતિહાસિક રવાડીના…

Read More

ગોધરા-સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેટી બચાવો,બેટી પઢાવો કાર્યક્રમ યોજાયો

ગોધરા:રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ…

Read More

ગુજરાતની જાણીતી પુસ્તક પ્રકાશક કંપની દ્વારા ગોધરા લાલબાગ ટેકરી હોલ ખાતે પુસ્તક મેળાનું આયોજન કરાયું

આજના મોબાઈલ યુગમા પુસ્તકો વાચવાનુ ચલણ ઘટતુ જાય છે. પણ પુસ્તકોમાંથી મળતુ જ્ઞાન જીવનને એક નવી દિશા તરફ લઈ જાય…

Read More

દમણના જંપોરથી ગુમ થયેલ 54 વર્ષીય વડીલ બે વર્ષ બાદ આવતાં પરિવારજનોમાં ખુશી લહેરાઈ

સંઘપ્રદેશ દમણના પર્યારી પંચાયત વિસ્તારમાં આવેલ જમપુર વારલીવાડ વિસ્તારમાં રહેતા 54 વર્ષીય વિનોદ રમજી વારલી કે જેઓની માનસિક સ્થિતિ બરાબર…

Read More

મટોડા ગામે તારાબેન નટવરલાલ પટેલ વિસામાં દ્વારા અંબાજી દર્શનાર્થે જતાં ભાવિકોને સેવા આપી

લોક સાહિત્યકાર સંજુરાજા દ્વારા અલક મલકની વાતો કરી દર્શનાર્થીઓને મનોરંજન પૂરું પાડ્યું તાજેતરમાં જ અંબાજી ભાદરવી પૂનમના મેળાનું સમાપન થયું…

Read More