દમણગંગા નદીમાં એક વ્યક્તિએ મોતની છલાંગ લગાવી

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની વચ્ચેથી પસાર થતી દમણગંગા નદીમાં આજે એક વ્યક્તિએ મોતની છલાંગ લગાવી દીધી હતી. સેલવાસ નરોલી…

Read More

વલસાડ જિલ્લામાં ભગવાન જગન્નાથની નગરચર્યા રથને પ્રસ્થાન કરાવવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યાં

વલસાડ જિલ્લાના વાપીમાં અને સંઘપ્રદેશ સેલવાસ, દમણમાં અષાઢી બીજના દિવસે નીકળેલ ભગવાન જગન્નાથજીની નગરચર્યાના રથને પ્રસ્થાન કરાવવા મોટી સંખ્યામાં ભાવિક…

Read More

વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેસ: રિક્ષામાથી સ્ટેન્ડ કરતાં વ્યક્તિઓ ફરીથી નજરે પડ્યાં

વાપી જી.આઈ.ડી.સીના થર્ડ ફેસમાં ફરી એકવાર રિક્ષાવાળા થકી સ્ટેન્ડ કરતાં વ્યક્તિઓ નજરે પડ્યાં છે. આ ઘટના સ્થાનિક લોકોને અને વ્યવસાયિકોને…

Read More

જામકંડોરણામાં અષાઢી બીજ પર્વની ભવ્ય રથયાત્રા યોજાઇ

કોટે મોર કણક્યા, વાદળ ચમકી વીજ, મારા રૂદિયાને રાણો સાંભળે, આવી અષાઢી બીજ ગુજરાતભરમાં ભગવાન જગન્નનાથથી રથયાત્રાની ઉજવણી કરવામાં આવી…

Read More

સરીગામ ગ્રા.પંચાયતમાં તલાટી કમ મંત્રી અને સરપંચની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઇ

બહુમતી ધરાવતા વિપક્ષી 11 સભ્યોએ બજેટ મંજૂરીની બહાલી નામંજૂર કરી ઉમરગામ તાલુકાની બહુચર્ચિત સરીગામ ગ્રા.પંમાં વિકાસ કમિશનર ગુજરાત રાજ્ય ગાંધીનગર…

Read More

દમણની શાલીમાર બિલ્ડિંગ સામે અન્ડરગ્રાઉન્ડ વીજ કેબલનો કરંટ લાગતાં ગાયનું કરુણ મોત

ચોમાસામાં ભીની જમીનને કારણે અમુક જગ્યાએ વીજ કરંટ પસાર થતા પશુઓ સહીત લોકોને કરંટ લાગવાના અને જાનહાની થવાના બનાવો અનેકવાર…

Read More

વાપી બીજેપી પાર્ટી,યુપીએલ લિમિટેડ અને રોટરી ક્લબ દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયો

ભારતીય જનતા પાર્ટીના સ્થાપક ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જીના જન્મદિવસના અવસરે, યુપીએલ લિમિટેડ અને રોટરી ક્લબ ઓફ વાપીએ સંયુક્ત રીતે એક…

Read More

કકડકોપર પ્રાથમિક વિદ્યાલયમાં બિહાર વેલફર એસોસિયેશન દ્વારા પુસ્તક વિતરણ કાર્યક્રમ યોજાયો

બિહાર વેલફર એસોસિયેશન દ્વારા કકડકોપર પ્રાથમિક વિદ્યાલયમાં પુસ્તક અને સ્ટેશનરી કીટનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત જરૂરીયાતમંદ અને…

Read More

મહીસાગર જિલ્લા પંચાયત હોલ ખાતે આરબીઆઇ દ્વારા નાણાકીય સાક્ષરતા અંતર્ગત વીસીઈનો વર્કશોપ યોજાયો

ભારતીય રિઝર્વ બેન્ક અમદાવાદ નાણાકીય સમાવેશન અને વિકાસ વિભાગ દ્વારા ક્ષેત્ર સ્તરીય નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લા ગ્રામ વિકાસ…

Read More

હાલોલ નગરમાં ભગવાન જગ્ગનાથની રથયાત્રાને આખરી ઓપ, રથોને કલાત્મક રીતે શણગારાયા

હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર રથયાત્રાને લઈને ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશેરથયાત્રા ઉત્સવ સમિતી દ્વારા હાલોલ નગરમા નીકળનારી રથયાત્રાને લઈને આખરી ઓપ…

Read More