નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ એ લખ્યો કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને ગુજરાત સર્કલનાં ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ને પત્ર

નડિયાદ શહેરમાં છેલ્લા કેટલાય સમય થી નડિયાદના યુવાનો માટે પ્રેરણારૂપી ચેહરો બની નડિયાદ ની પ્રજા નાં વિકાસ માટે કામ કરનારા…

Read More

ભુરાવાવ વિસ્તારમાં આવેલી આસ્થા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ અને એસઓજી પોલીસે સંયુક્ત દરોડો પાડી ગેર કાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા સંદીપ ભીંડે નામનો બોગસ તબીબને ઝડપી પાડ્યો હતો.

તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આરોપી પાસે કોઈપણ પ્રકારની માન્ય તબીબી ડિગ્રી નથી. તેમ છતાં તે ગેરકાયદેસર રીતે તબીબી…

Read More

શહેરા નગરસહિત તાલુકામા હનુમાન જંયતીની ધામધુમથી ઉજવણી કરવામા આવી

પંચમહાલ જીલ્લાના શહેરા નગર સહિત ગ્રામીણ વિસ્તારમાં હનુમાન જંયતિની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી. શહેરા ના બોરીયા ખાતે આવેલા સંકટમોચન…

Read More

પીપળાતા ગામના ગામવાસીઓને ગાય આધારીત ખેતીની સમજ અપાઇ

ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી, ગાંધીનગરના આદેશ મુજ પંચ પ્રકલ્પ મુજબ સમાજમાં ગાય આધારિત ખેતીના સંદર્ભમાં જાગૃતતા આવે એ માટે વિદ્યાર્થીઓ…

Read More

શહેરા – મોડાસા થી બટાકા ભરેલી ઇન્દોર જવા નીકળેલી ટ્રક બાહિ ચોકડી પાસે પલટી ખાધી.

જિલ્લાના શહેરા તાલુકાના બાહી ચોકડી પાસે  એક અકસ્માતની ઘટના બની હતી જેમાં મોડાસા તરફથી ઇન્દોર જવા નીકળેલી બટાકા ભરેલી ટ્રક…

Read More

અમદાવાદનાં વટવામાં સિલાઈ મશીનના કારખાનામાં ભીષણ આગ, ફાયરવિભાગની 9 ગાડીઓ ઘટનાસ્થળે

અમદાવાદમાં વધુ એક વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના વટવા વિસ્તારમાં સિલાઈ મશીનના કારખાનામાં ભીષણ આગ લાગી છે….

Read More

નડિયાદ મહાનગપાલિકામાં કોન્ટ્રાક્ટરોના કરોડોના બિલો અટવાઈ પડ્યા, જિલ્લા કલેક્ટર પાસે પહોંચ્યો મામલો

ગુજરાતમાં નવી બનેલી નડિયાદ મહાનગરપાલિકામાં વાર્ષિક કામો સાથે સંકળાયેલા કોન્ટ્રાકટરોએ બાકી પડતા લેણા માટે આજે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી….

Read More

શહેરા બામરોલી ગામે થયેલા અકસ્માત મોત મામલે નવો વંળાંક, પુનાભાઈ ચારણની માંથામાં ગંભીર ઈજા પહોચાડી હત્યા કરવામા આવી હોવાનો ઘટસ્ફોટ

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના   બામરોલી ગામે થયેલા વૃધ્ધના અકસ્માતના મોત મામલે  નવો વંળાક આવ્યો છે. જેમા વૃધ્ધના પોસ્ટમોર્ટમ રિપોટમાં માથાના…

Read More

હાલોલ તાલુકાના પાવાગઢ ખાતે આવેલા દિગંબર જૈન સિદ્ધ ક્ષેત્રકોઠી મંદિરના પરિસરમાંથી ખેડુતનો મૃતદેહ મળ્યો

પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢ ખાતે આવેલા દિગંબર જૈન સિદ્ધ ક્ષેત્રકોઠી મંદિરના પરિસરમાંથી વડોદરા જીલ્લાના  વાઘોડિયા તાલુકાના કુમેઠા ગામના ખેડૂત…

Read More

ધુળેટી પર્વની ધામધુમથી ઉજવણી, માટીના લાડવાના ભેજ પરથી વરસાદનો વર્તારો કાઢવાની અનોખી પરંપરા આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં યથાવત

પંચમહાલ, પંચમહાલ જીલ્લામાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં હોળી બાદ ધુળેટીના પર્વની પણ ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં…

Read More