નડિયાદની સી. બી. પટેલ આર્ટસ કોલેજમાં basic Economics વિષય પર વ્યાખ્યાન યોજાયું.

નડિયાદ સી.બી.પટેલ આર્ટ્સ કોલેજના સ્પર્ધાત્મક પરીક્ષા વિભાગ તથા અર્થશાસ્ત્ર વિભાગના સંયુકત ઉપક્રમે આચાર્ય પ્રો. ડૉ.મહેન્દ્રકુમાર દવેની પ્રેરણાથી Basic Economics વિષય…

Read More

પે સેન્ટર શાળા વનોડા ખાતે નવરાત્રી પર્વની ઊજવણી કરતાં વિદ્યાર્થીનીઓ ગરબે ઝૂમી ઉઠી

ગળતેશ્વર તાલુકાના વનોડા ગામની પે સેન્ટર શાળામાં નવરાત્રી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.શાળાનાં બાળકોની સાથે શિક્ષિકાઓ પણ ગરબે ઝુમી…

Read More

વનોડામાં ઠાકોર સમાજના ભક્તોએ મહી નદીમાં ગણપતિ બાપ્પા મોરીયાને 5 દિવસે વિદાય આપી

7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીથી ખેડા જિલ્લાના આસપાસના વિસ્તારોની મહેમાનગતિ માણવા પધારેલા રિધ્ધી સિધ્ધીના સ્વામી ગણપતિ બાપાની અનેક પરિવારો તેમજ અનેક…

Read More

વનોડાની પે સેન્ટર શાળામાં DDO/TDOએ મુલાકાત લીધી

તાજેતરમાં ગળતેશ્વર તાલુકાની વનોડા ગામની પે સેન્ટર શાળામાં DDO/TDOએ મુલાકાત લીધી હતી.જેમાં તેઓ શાળાનાં વર્ગખંડમાં જઈને રૂબરૂ મુલાકાત લીધી હતી.આ…

Read More

પે સેન્ટર શાળા વનોડામાં શિક્ષક દિનની ઉજવણી કરાઇ

પાંચમી સપ્ટેમ્બરના દિવસને શિક્ષકદિન તરીકે ઓળખવામાં આવે છે.જેમાં એક દિવસનો અભ્યાસ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક બની શાળાના બાળકોને અભ્યાસ કરાવતાં હોય…

Read More

વણાંકબોરી ડેમ 230ની સપાટીએ પહોંચતા મહી નદીએ રૂદ્ર સ્વરૂપ ધારણ કર્યું

ગુજરાતના તમામ જિલ્લાઓમાં મેઘરાજાએ તાંડવ મચાવતા અનેક ગામો અને શહેરોના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ રહ્યાં છે. ત્યારે ઉપરવાસમાં વરસાદે…

Read More

વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનની શ્રી સરસ્વતી વિદ્યાલય શાળાએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઇ

ગળતેશ્વર તાલુકાની વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે આવેલી શ્રી સરસ્વતી વિદ્યાલય શાળામાં તાજેતરમાં જ રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી…

Read More

લાલાના મુવાડા ગામની પ્રા.શાળામા વિદ્યાર્થીઓને મેલેરિયા રોગથી જાગૃતિ લાવવા કાર્યક્રમ યોજાયો

ગળતેશ્વર તાલુકાના લાલાના મુવાડા ગામની પ્રાથમિક શાળામાં મેલેરિયા રોગથી શાળાના બાળકોને જાગૃત કરવા માટે બાલાસિનોર નવગુજરાત MSW કોલેજના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ દ્વારા…

Read More

મેનપુરાની શ્રી શારદા મંદિર પ્રાથમિક શાળામાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ.

દેશભરમાં આજે 78માં સ્વાતંત્ર્ય પર્વના દેશભક્તિના ગીતો સાથે ઉજવણી થઇ રહી છે.જેમાં શાળા-કોલેજોથી માંડીને સામાજિક સંગઠનો અને પ્રાઇવેટ કંપની જેવી…

Read More

ટીંબલી પ્રા.શાળામાં ચાંદીપુરા વાયરસથી વિદ્યાર્થીઓને જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો

ગળતેશ્વર તાલુકાની ટીંબલી પ્રાથમિક શાળામાં આજરોજ બાલાસિનોર નવગુજરાત MSW કોલેજના સેમિસ્ટ 1ની વિદ્યાર્થીનીઓએ સામાજિક કાર્યના અભ્યાસના ભાગરુપે ચાંદીપુરા વાયરસથી બાળકોને…

Read More