Mahemdavad |  મહેમદાવાદમાં ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી..

ખેડાનાં મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલ પાસેની ઘટના સામે આવી છે,  મહેમદાવાદ પાલિકાનું ચૂંટણી પરિણામ વિવાદમાં, જીતેલા ઉમેદવારને વધાવવા ફરકાવ્યા લોરેન્સ બિશ્નોઈના…

Read More

Nadiad | ચકલાસી નગરપાલિકા વોર્ડ 2માં ભાજપ નો વિજય, જીતના જશ્નમાં રૂપિયા ઉડાડતા આચાર સંહિતાનો થયો ભંગ

ચકલાસી નગરપાલિકા વોર્ડનં2 ની ચાર પેનલમાં ભાજપ નો વિજય, જીત નાં જશ્ન માં રૂપિયા ઉડાડતા આચાર સંહિતાનો ભંગ જીતના જશ્ન…

Read More

Chaklasi, Nadiad | ચકલાસી વોર્ડ નંબર સાતમા ઇવીએમ માં અપક્ષોના બટન માં ખામી આવતા અપક્ષ દ્વારા તંત્રને કરવામાં આવી રજૂઆત..

વોર્ડ નંબર સાતના અપક્ષના ઉમેદવારોનું આક્ષેપ એવીએમના બટનમાં ખામી હોવાનું કર્યો આક્ષેપ.. ચકલાસી ના રઘુપુરા વોર્ડ નંબર સાતમાં ઇવીએમ માં…

Read More

KhedA | મહેમદાવાદ નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી માં મતદાન કેન્દ્ર ઉપર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલત માં ઝડપાયો.

મહેમદાવાદ નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી માં મતદાન કેન્દ્ર ઉપર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલત માં ઝડપાયો. કલેક્ટરે તાત્કાલિક પ્રિસાડિંગ ઓફિસર…

Read More

Nadiad |નડિયાદ શહેરના મિશન રોડ ઓવરબ્રિજ પર થયો અકસ્માત.

નડિયાદ શહેરના મિશન રોડ ઓવરબ્રિજ પર થયો અકસ્માત એસટી બસ અને રીક્ષા વચ્ચે થયો અકસ્માત દાહોદ થી ખેડા જતી બસને…

Read More

Nadiad | નશામાં ધૂત મહેમદાવાદના કારચાલકે ઓવરટેક કરતા સમયે સામેથી આવતા બાઈક સાથે સર્જ્યો અકસ્માત.

નશામાં ધૂત કારચાલક બેંકના મેનેજરે સર્જ્યો અકસ્માત નશામાં ધૂત મહેમદાવાદના રહેવાસી કારચાલકની કારમાંથી દારૂની ખાલી બોટલ અને બે દારૂ ભરેલા…

Read More

Nadiad | જિલ્લા સરકારી વકીલ ધવલ.આર.બારોટની દલીલોને ઘ્યાને રાખી નડિયાદ માં બનેલી લવ જેહાદની ઘટનાનો આરોપી રઈશ મહીડાની જામીન અરજી નામંજુર કરતી સેસન્સ કોર્ટ.

નડિયાદ પશ્વિમ પો.સ્ટે.ફ.ગુ.રજી.નં.૧૧૨૦૪૦૪૭૨૫ ૦૦૧૮/૨૦૨૫ થી બી.એન.એસ.ની કલમ-૬૪(૨)(એમ), ૩૫૧ (૩),૩૫૨,૩૨૪, ૧૧૫ કલમ મુજબનો ગુનો રજીસ્ટ્રર કરેલો અને સદર ગુનામાં પોલીસે આરોપી…

Read More

Nadiad | નડિયાદ મહાનગરપાલિકા ખાતે વર્ષ 2025-26નાં બજેટમાં શહેરના દરેક નાગરિક સુધી સુવિધાઓ પહોંચે તે માટે નડિયાદ શહેર કૉંગ્રેસ પ્રમુખ દ્વારા સૂચન પત્ર મારફતે કમિશનરશ્રી ને રજૂઆત.

સૂચન નં. 1 ચોમાસાની સિઝનમાં નડિયાદ શહેરમાં રહેણાંક સોસાયટીઓ સહિત મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે તેના…

Read More

નડિયાદ | નડિયાદ સંતરામ મંદિરે ૧૯૪ મોં સમાધિ મહોત્સવ નિમિતે પૂજ્ય મોરારી બાપુ ની કથા માં કોમી એકતા જોવા મળી.

આજ રોજ નડિયાદ મુકામે સંતરામ મંદિરે ૧૯૪ મોં સમાધિ મહોત્સવ ચાલી રહેલ છે અને તે નિમિતે પૂજ્ય મોરારી બાપુ ની…

Read More

નડિયાદ | વિશ્વપ્રસિદ્ધ સંતરામ મહારાજના સાનિધ્યમાં ચાલી રહેલી રામકથા ને ધ્યાને લઇ, જાહેર હુકમ થી બંધ કરેલ વૈશાલી ગરનાળાને થોડા દિવસ ખુલ્લું રાખવા કોંગ્રેસ પ્રમુખ ની માંગ.

નડિયાદમાં વિશ્વપ્રસિદ્ધ સંતરામ મહારાજના સાનિધ્યમાં મોરારીદાસ બાપુની રામકથા ચાલી રહી છે તેવા સમયમાં તંત્ર દ્વારા વૈશાલી સિનેમા નું ગરનાળુ જાહેર…

Read More