પંચમહાલ- જિલ્લા સંકલન સમિતિ ભાગ ૧ અને ૨ની બેઠક ગોધરા કલેક્ટર કચેરીએ યોજાઈ

ગોધરા કલેક્ટર કચેરી,સભાખંડ ખાતે પંચમહાલ જિલ્લા સંકલન સમિતિ ભાગ ૧ અને ૨ની બેઠક રાજ્યના શિક્ષણમંત્રી અને પંચમહાલ પ્રભારી મંત્રી કુબેરભાઈ…

Read More

પંચમહાલ જિલ્લા કલેકટરે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજી

પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને ગોધરા કલેકટર કચેરી,સભાખંડ ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ…

Read More

ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા કવિ ઉમાશંકર જોશીની જન્મ જયંતીની ઉજવણી કરાઈ

ગાંધીયુગના મુર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોશીના જન્મ જયંતીની ઉજવણી ઉમાશંકર જોશીના બેનર હેઠળ શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના સેમ…

Read More

ગોધરા આઈટીઆઈમાં નવા પ્રવેશ મેળવનાર તાલીમાર્થીનું સ્વાગત કરાયું

ગોધરા ખાતે દાહોદ રોડ પર આવેલી આઈટીઆઈ ખાતે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. જેના ભાગ રુપે નવા એડમીશન લીધેલા…

Read More

શહેરા તાલુકા પંથકમા ધોધમાર વરસાદ થતા ખેડ઼ુતો ખુશખુશાલ

તુવેર,મકાઈ,ડાંગરના ધરુને જીવતદાન મળ્યું પંચમહાલ જીલ્લાના શહેરા પંથકમા વરસાદી માહોલ સર્જાતા ખેડુતો ખુશખુશાલ થવા પામ્યા છે. પાછલા 10 દિવસથી હાથતાળી…

Read More

હાલોલ નગરમાં ભગવાન જગ્ગનાથની રથયાત્રાને આખરી ઓપ, રથોને કલાત્મક રીતે શણગારાયા

હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર રથયાત્રાને લઈને ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશેરથયાત્રા ઉત્સવ સમિતી દ્વારા હાલોલ નગરમા નીકળનારી રથયાત્રાને લઈને આખરી ઓપ…

Read More

શહેરાનગરમાં સ્ટેટ હાઈવે પર પાણી ભરાવવાની સ્થિતી દર વર્ષની જેમ યથાવત

શાંતાકુંજ સોસાયટીમાંથી જાણે કોતર વહ્યું તેવા દ્રશ્યો સર્જાયા પંચમહાલ જીલ્લાનામા વરસાદી માહોલ શરુ થઈ જતા વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો…

Read More

પાવાગઢ પર્વત પર વાદળોની ફોજ ઉતરી આવતા, મીની કાશ્મીર જેવા દશ્યો સર્જાયા

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વરસાદી માહોલમાં પ્રાકૃતિક સૌદર્ય ખીલી ઉઠ્યું જાણે કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવું વાતાવરણ જોવા…

Read More

પંચમહાલ- અમદાવાદ ખાતે કોંગ્રેસ કાર્યાલય પરના હુમલાને વખોડી કાઢતી જીલ્લા કોંગ્રેસ, તંત્રને આવેદનપત્ર આપીને કસુરવારો સામે પંગલા લેવાની માંગ

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના અમદાવાદ સ્થિત કાર્યાલય ખાતે કરવામા આવેલા હુમલાને વખોડી કાઢવામા આવ્યો હતો….

Read More

ગોધરા-NEET પરિક્ષા કૌભાંડ મામલો,સીબીઆઈએ ચાર આરોપીઓના રિમાન્ડ માગ્યા, આવતીકાલે વધુ સુનાવણી

સમગ્ર દેશભરમાં ચકચાર જગાવનાર નીટ કૌભાંડ મામલે ગોધરા ખાતે પાછલા ચાર દિવસથી સીબીઆઈની ટીમે ધામા નાખી તપાસનો ધમધમાટ શરુ કરવામા…

Read More