Mahisagar | વિનાયક વિધાલય મલેકપુર ખાતે હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ખાતે આવેલ વિનાયક વિધાલય ખાતે હોળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શાળા પરિસરમાં રંગોની છોળો…

Read More

Mahisagar | મહીસાગર પોલીસે મહિલા દિવસ નિમિત્તે મહિલા પોલીસ કર્મચારીઓને મિઠાઈ આપી શુભેચ્છાઓ પાઠવી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશેષ ઉજવણી નિમિત્તે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું….

Read More


Mahisagar | ઉખરેલી અને બાબરોલ ગામે વોટરશેડ યાત્રા રથનું આગમન થયું

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વોટરશેડ કમ્પોનન્ટ ૨.૦ બટકવાડા પ્રોજેક્ટ હેઠળ વોટરશેડ યાત્રા -2025 અંતર્ગત મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઉખરેલી અને…

Read More

બાલાસિનોરની સી. એન્ડ એસ. એચ. દેસાઈ આર્ટસ એન્ડ એલ. કે. એલ. દોશી કોમર્સ કોલેજમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો

તાજેતરમાં મહીસાગર જિલ્લામાં આવેલ સી. એન્ડ એસ. એચ. દેસાઈ આર્ટસ એન્ડ એલ. કે. એલ. દોશી કોમર્સ કોલેજ બાલાસિનોરના એન.એસ.એસ વિભાગના…

Read More

બાલાસિનોર કોલેજમાં એન.એસ.એસ વિભાગના ઉપક્રમે એન.એસ.એસ દિવસની ઉજવણી કરાઇ

સી. એન્ડ એસ. એચ. દેસાઈ આર્ટસ એન્ડ એલ. કે. એલ. દોશી કોમર્સ કોલેજ બાલાસિનોરના એન.એસ.એસ વિભાગના ઉપક્રમે એન.એસ.એસ દિવસની ઉજવણી…

Read More

લુણાવાડા સંતરામપુર ખાતે ઐતિહાસિક રવાડીના મેળાનું શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીડોરના હસ્તે ઉદ્ઘાટન કરાયું

મહીસાગર જિલ્લાના સંતરામપુરની એક આગવી ઓળખ એટલે રવાડીનો મેળો, રવાડીનો મેળો એટલે સંસ્કૃતિ અને ધર્મનો સમન્વય, સંતરામપુર ખાતે ઐતિહાસિક રવાડીના…

Read More

લુણાવાડા વેદાંત સ્કુલ ખાતે જીલ્લા કક્ષાની ખો ખો સ્પર્ધા યોજાઇ

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજરોજ જીલ્લા કક્ષાની બહેનોની ખો ખો ની સ્પર્ધા યોજાઇ હતી.સો પ્રથમ…

Read More

શ્રી વાળાસીનોર સ્ત્રી કેળવણી મંડળ એમ.એસ.ડબલ્યુ કોલેજમાં એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયું

13 સપ્ટેમ્બર ને શુક્રવારના રોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન બાલાસિનોર વિદ્યા મંડળ સંચાલિત શ્રી વાળાસીનોર સ્ત્રી કેળવણી મંડળ એમ….

Read More

બોલ મારી અંબે જય જય અંબે ના નાદ સાથે મલેકપુર પંથકના રસ્તાઓ ગુંજ્યા

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પટેલ લીલાબેન રમેશભાઈના પતી પટેલ રમેશભાઈ શિવાભાઈ અને તૈઓના પુત્ર ડોકટર ઉમંગકુમાર રમેશભાઈ…

Read More

મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસે ગાયો તેમજ આંખલાઓને અકસ્માતથી બચવા શિંગડા ઉપર રેડિયમ રિફલેકટર લગાવાઇ

મહીસાગર જિલ્લામાં હાલ ચોમાસાના કારણે રાત્રીના સમય દરમ્યાન ગાયો,આખલાઓ તથા અન્ય જાનવરો રોડ ઉપર બેસવાના કારણે રોડ ઉપર બેઠેલા પશુઓ…

Read More