ઘોઘંબા ખાતે ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિતે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે ધ્વંજવંદન કરાયુ

પંચમહાલ જિલ્લામાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીર (ભરવાડ)ના અધ્યક્ષસ્થાને ઘોઘંબાના કમળાનગર ખાતે ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી આન,બાન,શાનથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને…

Read More

વાઘજીપુર આર્ટસ કોલેજ ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ

પંચમહાલ જીલ્લાના વાઘજીપુર ખાતે આવેલી મણિનગર સ્વામીનારાયણ ગાદી સંચાલિત મુક્તજીવન સ્વામી બાપા આર્ટસ કોલેજ ખાતે 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી…

Read More

શહેરા તાલુકાના કોઠા ગામે આવેલી બ્રાન્ચ પોસ્ટ ઓફીસ ખાતે ધ્વજવંદન કરાયું

પંચમહાલ જીલ્લામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામા આવી હતી. શહેરાનગર સહિત તાલુકામાં વિવિધ જગ્યાઓ પર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શહેરા તાલુકાના…

Read More

મલેકપુર બજારમાં હર ઘર તિરંગા’ અભિયાન તથા 15મી ઓગસ્ટ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ

આઝાદીના 77 વર્ષ પૂર્ણ કરી 78 માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે ત્યારે સમગ્ર ભારત દેશ સ્વતંત્રતાની ઉજવણી કરી રહ્યો…

Read More

બાલાસિનોર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહવાન બાદ સમગ્ર દેશમાં ઠેરઠેર તિરંગા યાત્રાઓ યોજાઇ રહી છે.જેથી સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ ઉભો…

Read More

જાંબુઘોડા ખાતે જિલ્લાકક્ષાના ૭૫મા વન મહોત્સવની ઉજવણી કરાઇ

નારુકોટ તાલુકાના જબુઘોડા ખાતે જિલ્લાકક્ષાના ૭૫મા વન મહોત્સવની વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં સાયન્સ કોલેજમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી….

Read More

એસ.પી.યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં પીએચ.ડીનો અભ્યાસ કરતાં દિપક પરમારને બેસ્ટ સોશિયલ એક્ટીવિસ્ટ એવોર્ડથી સન્માનિત કરાયા

દિલ્હી મેજિક બૂક ઓફ રેકોર્ડ સંસ્થાના ઉપક્રમે દિલ્હી મુકામે એવૉર્ડ સેરેમની કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. તેમાં ભારતભરમાંથી સંશોધકો, પ્રોફેસરો, સમાજ…

Read More

શહેરા પોલીસ મથકેફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને ઈ-કોપ એવોર્ડથી સન્માનિત કરાયા

શહેરાઃપંચમહાલ જીલ્લાના શહેરા પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા જાંબાજ પોલીસ કોન્સ્ટેબલ વિપુલકુમાર જાદવને ઈ કોપ એવોર્ડથી સન્માનિત કરવામા આવ્યા છે.ગુજરાત રાજ્યના…

Read More

શહેરા નગરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું

પંચમહાલ જીલ્લામા આજે વિવિધ સ્થળો પર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે પણ આજે ભવ્ય…

Read More

ટીંબલી પ્રા.શાળામાં ચાંદીપુરા વાયરસથી વિદ્યાર્થીઓને જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો

ગળતેશ્વર તાલુકાની ટીંબલી પ્રાથમિક શાળામાં આજરોજ બાલાસિનોર નવગુજરાત MSW કોલેજના સેમિસ્ટ 1ની વિદ્યાર્થીનીઓએ સામાજિક કાર્યના અભ્યાસના ભાગરુપે ચાંદીપુરા વાયરસથી બાળકોને…

Read More