મલેકપુર બજારમાં અવનવી દશામાની મૂર્તિઓનું આગમન

બજાર ખાલી જોવા મળતાં દુકાદારો થયાં નિરાશ મહીંસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર બજારમાં અવનવી દશામાની મૂર્તિઓનનુ આગમન જોવા મળ્યું હતું….

Read More

બાલાસિનોર વિદ્યા મંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં નારી વંદના ઉત્સવ અંતર્ગત નારી સુરક્ષા વ્યાખ્યાન યોજાયુ

મહીસાગર તાલુકાના બાલાસિનોર શહેરમાં આવેલી વિદ્યા મંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આજરોજ નારી વંદના ઉત્સવ અંતર્ગત નારી સુરક્ષા સંદર્ભે…

Read More

પરબિયા સર્વોદય વિનય મંદિર હાઈસ્કૂલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વેદોમાં લખાયું છે કે એક વૃક્ષનો ઉછેર કરવાથી 500 બ્રાહ્મણને જમાડવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન કૃષ્ણએ પણ કહેલું…

Read More

બટકવાડા ગામે એક કાચું મકાન ભારે વરસાદના કારણે ધરાશય થયુંઃકોઇ જાનહાનિ નહીં…

સંતરામપુર તાલુકાના બટકવાડા ગામે એક કાચું મકાન ભારે વરસાદના કારણે ધરાશય થવાની ઘટના સામે આવી છે.સંતરામપુર તાલુકાના બટકવાડા ગામના મેણા…

Read More

પાનમ પાટીયાથી પાનમ ડેમ તરફ જવાનો પાકો ડામર રસ્તો બન્યો ખખડધજ

તંત્રની ઉદાસીનતાના કારણે વાહનચાલકો  જાતે  ખાડા પુરવા બન્યાં મજબુર શહેરાઃએકબાજુ દેશમા નેશનલ કોરીડોર અને એક્ષપ્રેસ હાઈવે બનાવાની મોટી મોટી વાતો થાય…

Read More

સુણેવ કલ્લા ગામના કેદારનાથ સુધી પગપાળા યાત્રાએ નીકળેલા યુવાનો શહેરા ખાતે આવી પહોચ્યા

શહેરા,પંચમહાલ – ભરુચ જીલ્લાના હાસોંટ તાલુકાના સુણેવ કલ્લા ગામના શિવભક્ત યુવાનો ઉત્તરાખંડમા આવેલા પ્રસિધ્ધ જ્યોર્તિલિંગ કેદારનાથ જવા નીકળ્યા છે.પગપાળા ચાલતા…

Read More

પંચમહાલ-ઉપરવાસમાં સારો વરસાદ થતાં પાનમ ડેમમાં 6648 ક્યુસેક પાણીની આવક વધી

પંચમહાલઃગુજરાતમાં પડેલા સાર્વત્રિક વરસાદને કારણે રાજ્યમાં આવેલા વિવિધ જળાશયોમા પાણીની નવી આવક નોધાઈ છે. મધ્ય ગુજરાતના પંચમહાલ જીલ્લાની જીવાદોરી સમાન…

Read More

શહેરા પંથકમાં સાર્વત્રિક મેઘમહેર થતા ધરતીપુત્રો ડાંગર રોપણી કાર્યમા જોડાયા

ગુજરાતભરમા વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયા બાદ શહેરા તાલુકામા ધરતીપુત્રોને કાગડોળે રાહ જોવાડ્યા બાદ આખરે તાલુકામા મેઘરાજાએ પધરામણી કરતા ખેડુતોમા…

Read More

નવાગામથી નકલી મૂન્નાભાઈ એમબીબીએસ એસઓજીના હાથે ઝડપાયો

મોરવા(હ) તાલુકાના નવાગામ ખાતેથી ડીગ્રી વગર ગેરકાયદેસર દવાખાનું ચલાવતા એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. પંચમહાલ જિલ્લાના શહેરી વિસ્તારમાં માન્ય ડિગ્રી…

Read More

વાળાસિનોર શ્રી કેળવણી મંડળ એમ એસ ડબલ્યુ કોલેજમાં “અભિમુખતા કાર્યક્રમ યોજાયો

મહીસાગર જિલ્લાના બાલાસિનોર સ્થિત શ્રી વાળાસિનોર શ્રી કેળવણી મંડળ એમ.એસ.ડબલ્યુ કોલેજમાં 27 જુલાઈના રોજ “અભિમુખતા કાર્યક્રમનું આયોજન “કરવામાં આવ્યું હતું….

Read More