શહેરા શ્રીમતી એસ.જે.દવે હાઈસ્કુલ કેમ્પસ ખાતે આંખોની તપાસ અને ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો

ગુજરાત રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઇ પટેલ ના વિઝન હેઠળ ગુજરાતના ગરીબ તથા મધ્યમવર્ગના વ્યક્તિઓને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે…

Read More

શહેરા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટીકની થેલીઓ વેચવા આવેલા વેપારી પાસેથી 40 કિલો પ્લાસ્ટિક ઝડપ્યો

પંચમહાલ જીલ્લાના શહેરા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટીકના વેચાણ કરવા માટે આવેલા ઈસમને ઝડપી પાડીને 40 કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી કાયદેસરની…

Read More

ગોધરા રેલ્વે સ્ટેશન પર પૈસેન્જર ટ્રેનના જનરલ કોચના શૌચાલયમાંથી ત્યજી દીધેલું બાળક મળી આવ્યું

પંચમહાલ જીલ્લાના ગોધરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર -1 પર ઉભી રહેલી કોટા વડોદરા પેસેન્જર ટ્રેનના જનરલ ડબ્બામાંના શૌચાલયમાંથી અંદાજીત દોઢ…

Read More

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત રાજ્યસભાના સાંસદ અને પાલિકાના કર્મચારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા

પંચમહાલ જિલ્લામાં સ્વચ્છતા પખવાડિયાના ભાગરૂપે તા 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર 2024 દરમિયાન યોજાનાર “સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી…

Read More

લુણાવાડા સંતરામપુર ખાતે ઐતિહાસિક રવાડીના મેળાનું શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીડોરના હસ્તે ઉદ્ઘાટન કરાયું

મહીસાગર જિલ્લાના સંતરામપુરની એક આગવી ઓળખ એટલે રવાડીનો મેળો, રવાડીનો મેળો એટલે સંસ્કૃતિ અને ધર્મનો સમન્વય, સંતરામપુર ખાતે ઐતિહાસિક રવાડીના…

Read More

ગોધરા-સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેટી બચાવો,બેટી પઢાવો કાર્યક્રમ યોજાયો

ગોધરા:રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ…

Read More

ગુજરાતની જાણીતી પુસ્તક પ્રકાશક કંપની દ્વારા ગોધરા લાલબાગ ટેકરી હોલ ખાતે પુસ્તક મેળાનું આયોજન કરાયું

આજના મોબાઈલ યુગમા પુસ્તકો વાચવાનુ ચલણ ઘટતુ જાય છે. પણ પુસ્તકોમાંથી મળતુ જ્ઞાન જીવનને એક નવી દિશા તરફ લઈ જાય…

Read More

શહેરા તાલુકાના નાંદરવા ગામે 10મા તબ્બકાનો સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ

શહેરા રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાનો લાભ સતત મળતો રહે તેથી વહીવટ કાર્યક્ષમતા, સંવેદનશીલતા,પારદર્શકતા,જવાબદારી પણુ હાર્દસમુ ગણાવ્યુ છે. આ અગાઉ પણ…

Read More

શહેરા-વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન,વૃક્ષારોપણ,સફાઈ અભિયાન સહિતના કાર્યક્રમો યોજાયા

વિશ્વના લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમા…

Read More

અણીયાદ ક્લસ્ટરમાં 21કૃતિ સાથે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

અણિયાદ ક્લસ્ટરમાં કુલ:-12 પ્રાથમિક શાળામાંથી 21 કૃતિ સાથે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.આ પ્રદર્શન માં કુલ 42 બળવૈજ્ઞાનિકો એ…

Read More