સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શ્રાવણ મહિનાની ભવ્ય ઉજવણી કરાઇ

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે…

Read More

અડવાળ ગામેથી 8 જુગારીયાઓ પોલીસના હાથે ઝડપાયા

લેમ્પના અજવાળે જાહેરમાં જુગાર રમતાં આઠ જુગારીઓને 38,200ના મુદ્દામાલ સાથે દબોચ્યાં જામકંડોરણા તાલુકાના અડવાળ ગામના આઠ જુગારીયાઓ ધોરાજી જવાના માર્ગ…

Read More

જામકંડોરણા તાલુકામાં આઇ.સી.ડી.એસના કર્મચારીઓનુ સ્વતંત્ર દિવસે સન્માન કરવામાં આવ્યું

જામકંડોરણા તાલુકા કક્ષાની સ્વતંત્રતા દિવસ ઉજવણી રોઘેલ ગામ ખાતે યોજાઈ જામકંડોરણા તાલુકામાં તાલુકા કક્ષાનો સ્વતંત્ર દિવસનો કાર્યક્રમ રોઘેલ ગામ ખાતે…

Read More

જામકંડોરણાના ઇન્દિરા નગર વિસ્તારના રહીશો રખડતા ઢોર ના ત્રાસ ત્રાહિમામ પોકારી ઊઠયા

જામકંડોરણાનો મુળભુત પ્રશ્ન એટલે રેઢિયાળ અને રખડતા ઢોરના બાબતે જામકંડોરણાના ઈન્દિરા નગર વિસ્તારમાંથી લોકો દ્વારા જામકંડોરણા સંરપચને ઉદેશીને લેખિતમાં ગ્રામ…

Read More

જામકંડોરણા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું

જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ તિરંગા યાત્રામાં જોડાયા દેશભરમાં યોજાઈ રહેલ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે…

Read More

જેતપુર પ્રાથમિક શિક્ષકોના હકો પર તરાપ મારતા deo રાણીપા

એક તરફ સરકાર કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવા તૈયાર નથી ત્યારે બીજી તરફ જિલ્લા શિક્ષણાધિકારી રાણીપા જેતપુરના નગર શિક્ષકોને…

Read More

જામકંડોરનાનાં ઇન્દિરા નગરમાં વ્યાજના ચક્કરમાં ભોગ બનેલા વ્યક્તિને જામકંડોરનાં પોલીસ મદદે આવી

ગુજરાત રાજ્યમાં વ્યાજખોરો સામે ચલાવવામાં આવેલ મુહિમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વ્યાજખોરના ભોગ બનેલ વ્યકિતઓને સીધો ન્યાય મળે તેવા…

Read More

રાદડીયા ગામે દુકાન, ડેરી અને મકાનોમાં વરસાદી પાણી ઘુસતાં, સ્થાનિકો હેરાન પરેશાન

ગુજરાતમાં ફરીથી મેઘરાજાએ હાજરી આપી છે. ભારે વરસાદની આગાહીને લઈને રાજ્યના વિવિધ વિસ્તારોમાં જોરદાર વરસાદી માહોલ સર્જાયો છે. જામ કંડોરણા…

Read More

જામકંડોરણા શહેરમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી

રાજકોટ જિલ્લાના જામકંડોરણા શહેરમાં ઘણા લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ પડ્યો. સવારથી જ વાતાવરણ બફાટ મારતું…

Read More

જામકંડોરણામાં અષાઢી બીજ પર્વની ભવ્ય રથયાત્રા યોજાઇ

કોટે મોર કણક્યા, વાદળ ચમકી વીજ, મારા રૂદિયાને રાણો સાંભળે, આવી અષાઢી બીજ ગુજરાતભરમાં ભગવાન જગન્નનાથથી રથયાત્રાની ઉજવણી કરવામાં આવી…

Read More