દેગામની શાળા મુકબધીર,માનસિક અસ્વસ્થ બાળકોને આપી રહી છે નિઃશુલ્ક સેવા

રોટી,તાલિમ,અને મકાનની સાથે ભણવાનું પણ બિલકુલ મફત એટલે દેગામની પ્રાથમિક શાળા વાપી તાલુકાના દેગામ ખાતે એક એવી શાળા આવેલી છે….

Read More

કેડીબી હાઇસ્કૂલમાં સરસ્વતિ સાધના યોજના અંતર્ગત વિતરણ કરવામાં આવતી હજારો સાયકલો કાટ ખાતી થઇ

તંત્ર જવાબદારીનું ભાન ભુલતાં અનેક વિદ્યાર્થીનીઓના ચહેરાનું હાસ્ય કાટ ખાતી સાયકલોમાં રોળાયું વલસાડ જિલ્લામાં સરસ્વતી સાધના યોજનાની અંતર્ગત ધોરણ નવમાની…

Read More

બાલાસિનોર આર્ટસ/કોમર્સ કોલેજમાં “એક વૃક્ષ માતાના નામે” વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

આજરોજ બાલાસિનોર વિદ્યા મંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તથા MSW કોલેજના સંયુક્ત ઉપક્રમે એક વૃક્ષ માતાના નામે અંતર્ગત વૃક્ષારોપણ…

Read More

ગોધરા આઈટીઆઈમાં નવા પ્રવેશ મેળવનાર તાલીમાર્થીનું સ્વાગત કરાયું

ગોધરા ખાતે દાહોદ રોડ પર આવેલી આઈટીઆઈ ખાતે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. જેના ભાગ રુપે નવા એડમીશન લીધેલા…

Read More

રાદડીયા ગામે દુકાન, ડેરી અને મકાનોમાં વરસાદી પાણી ઘુસતાં, સ્થાનિકો હેરાન પરેશાન

ગુજરાતમાં ફરીથી મેઘરાજાએ હાજરી આપી છે. ભારે વરસાદની આગાહીને લઈને રાજ્યના વિવિધ વિસ્તારોમાં જોરદાર વરસાદી માહોલ સર્જાયો છે. જામ કંડોરણા…

Read More

વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતાં રસ્તાની આસપાસની દુકાનોમાંં પાણી ફરી વળ્યું

સમગ્ર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં વલસાડ જિલ્લામાં પણ આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વરસાદી માહોલ વચ્ચે…

Read More

ઉમરગામમાં ભારે વરસાદ વરસતા રસ્તા પાણીથી છલકાયા

ગુજરાતમાં ફરીથી મેઘરાજાએ હાજરી આપી છે. ભારે વરસાદની આગાહીને લઈને રાજ્યના વિવિધ વિસ્તારોમાં જોરદાર વરસાદી માહોલ સર્જાયો છે. ખાસ કરીને…

Read More

યુપીએલ યુનિવર્સિટીએ શૈક્ષણિક ઉત્કૃષ્ટતા મજબૂત બનાવવા ઈસરો સાથે એમઓયુ કર્યો

યુપીએલ ગ્રુપની પહેલ યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો)ના સ્પેસ એપ્લિકેશન સેન્ટરે (એસએસી) કેમિકલ સાયન્સિસમાં…

Read More

વાપી ગીતા નગરથી લઇ રેલવે સ્ટેશનની ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ડીવાયએસપીએ સ્થળ વિઝીટ કરી

વાપી ગીતા નગર ચોકીથી લઈને રેલવે સ્ટેશન સુધીની ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ડીવાયએસપી દ્વારા સ્થળ વિઝીટ કરવામાં આવી હતી.ડી.વાય.એસ.પી.ના આગેવાનોએ…

Read More

દમણમાં એક પેડ મા કે નામ અંતર્ગત 10 હજાર વૃક્ષારોપણ કર્યું,15 ઓગષ્ટ સુધી 15,000થી વધુનો ટાર્ગેટ સેવ્યો

ગઈ 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો શુભારંભ કર્યો હતો….

Read More