વડતાલના સ્વામીએ વડોદરાની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ

જગતપાવન સ્વામીએ ગીફ્ટ આપવાના બહાને રુમમાં બોલાવી દુષ્કર્મ આચર્યું વડતાલ સ્વામી નારાયણ સંપ્રદાયનો વધુ એક શર્મનાક કિસ્સો સામે આવ્યો છે….

Read More

દારૂના કેસમાં 1 લાખની લાંચ માંગનાર ઉમરગામના 2 કોન્સ્ટેબલ ACBના છટકામાં સપડાયા…

નવસારી ACBની ટીમે ઉમરગામ પોલીસ મથકના 2 કોન્સ્ટેબલને 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. બન્ને કોન્સ્ટેબલે એક…

Read More

લાભી ગામે પાનમ કેનાલ પર બનાવેલા રસ્તા પર મસમોટા ગાબડા પડ્યાં

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના લાભી ગામ પાસેથી પસાર થતી પાનમ હાઈલેવલ કેનાલ પાસે કાચા રસ્તાનુ ધોવાણ થતા ખેડુતો દ્વારા રસ્તાનુ…

Read More

વલસાડ SOG એ 2 નંગ ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી

વાપીના ડુંગરા વિસ્તારમાંથી વલસાડ SOGની ટીમે 2 પિસ્તોલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. 50 હજારની કિંમતની 2 પિસ્તોલ સાથે…

Read More

બાલાસિનોરથી લક્કડીયા ગામ સુધી અગ્નિવિર સિપાહીની ભવ્ય રેલી યોજી

બેંગ્લોરમાં અગ્નીવિર સિપાહીની ટ્રેનિંગ પૂરી કરી વતને આવતાં ગામલોકોએ ભવ્ય રેલી યોજી મા બાપનું સપનું અને મારો શોખ બંન્ને પુરુ…

Read More

અમદાવાદ રોડ પર ગાયનો અકસ્માત થતા કરૂણા હેલ્પલાઇન મદદરૂપ બની જીવનદાન આપ્યું

ગોધરા શહેરના અમદાવાદ રોડ પર આવેલા નર્મદા કેનાલ પાસે અકસ્માતમાં ઘવાયેલી ગાયનુ કરુણા એમ્બ્યુલન્સ દ્વારા સારવાર કર્યા બાદ તેને જીવતદાન…

Read More

વાપી રેલવે ટ્રેક પાસેથી મળી આવેલી લાશનો ભેદ ઉકેલાયો, મિત્રએ જ પૈસાની લેવડદેવડમાં કરી હતી હત્યાં

ઉમરગામ પોલીસે હત્યારાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી -વાપી નજીક બલિઠા રેલવે ટ્રેક પાસેથી મળી આવેલ શંકાસ્પદ મૃતદેહનો અને…

Read More

બાલાસિનોર માતૃછાયા સંસ્થા દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વર્કશોપનું આયોજન કરાયું

1972માં 5મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના દેશોના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા.ત્યારે પર્યાવરણની જાળવણી માટે એક…

Read More

સુરત સમસ્ત સોરઠીયા રોહીદાસ વંશી જ્ઞાતિ શૈક્ષણિક ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાયું

સમાજના ઉત્થાન માટે શિક્ષણ મહત્વનું પરિબળ છે. શિક્ષણ વ્યક્તિ અને સમાજ ઘડતર માટે જરૂરી હોય કોઈપણ બાળક નોટબુક કે અન્ય…

Read More

બોટાદ ધન્વંતરિ આરોગ્ય રથના સ્ટાફ દ્વારા પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કરાયું

બોટાદની ધન્વંતરિ આરોગ્ય રથના સ્ટાફ દ્વારા 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરુપે આરોગ્ય રથના…

Read More