Valsad | હોળી અને રમઝાનના શુક્રવારને લઈ GIDC પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું કરાયું આયોજન, કોમી એકતા સાથે તહેવારો ઉજવવા સૂચન

શુક્રવારે એક તરફ હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર ધુળેટી છે. તો, એ જ દિવસ મુસ્લિમ સમાજ માટે જુમ્મા નો દિવસ છે….

Read More

Mahisagar | વિનાયક વિધાલય મલેકપુર ખાતે હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ખાતે આવેલ વિનાયક વિધાલય ખાતે હોળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શાળા પરિસરમાં રંગોની છોળો…

Read More

Nadiad | નડિયાદ ખાતે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં માં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુથ સંવાદ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં માં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુથ સંવાદ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ખાતે નડિયાદના…

Read More

KhedA | ખેડાના યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમનાં મેળાની તૈયારીઓ શરૂ.

ફાગણી પૂનમના મેળામાં સમગ્ર રાજ્યમાંથી અને ખાસ કરીને નજીકના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આવનાર શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓને કોઈ પણ પ્રકારની અગવડ…

Read More

Selvas | સેલવાસમાં ધામધૂમથી ઉજવાયો ભગવાન કાર્તિકેયનો જન્મદિવસ

સેલવાસમાં ધામધૂમથી ઉજવાયો ભગવાન કાર્તિકેયનો જન્મદિવસ સેલવાસ: સેલવાસ તમિલ સંઘમ દ્વારા ધામધૂમથી થાઇપુસમ પર્વનું આયોજન કરાયું, જે ભગવાન કાર્તિકેયના જન્મદિવસ…

Read More

નડિયાદ | નડિયાદ સંતરામ મંદિરે ૧૯૪ મોં સમાધિ મહોત્સવ નિમિતે પૂજ્ય મોરારી બાપુ ની કથા માં કોમી એકતા જોવા મળી.

આજ રોજ નડિયાદ મુકામે સંતરામ મંદિરે ૧૯૪ મોં સમાધિ મહોત્સવ ચાલી રહેલ છે અને તે નિમિતે પૂજ્ય મોરારી બાપુ ની…

Read More

વાપીમાં બિહાર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સાર્વજનિક સરસ્વતી પૂજાનું આયોજન કરાયું

વાપી: બિહાર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2 ફેબ્રુઆરી 2025ના રોજ વી.આઈ.એ ગ્રાઉન્ડ, ચાર રસ્તા, જી.આઈ.ડી.સી, વાપી ખાતે ભવ્ય સાર્વજનિક…

Read More

નરોલી ગામના ભવાની માતાના મંદિરમાં ધોળે દિવસે ચોરી થવાની ઘટના CCTV ફૂટેજમાં થઈ કેદ

નરોલી ગામના ભવાની માતાના પવિત્ર મંદિરમાં ધોળે દિવસે અજાણ્યા ચોરોએ મૂર્તિ પરથી મુગટ અને મંગળસૂત્ર ચોરીને ફરાર થઈ ગયો હોવાની…

Read More

શ્રી લક્ષ્મી નારાયણ યજ્ઞનું ભવ્ય આયોજન થતાં,છીરી ગામ ભક્તિમય વાતાવરણમાં ડૂબ્યું

વાપી સરસ્વતી માતા ચેરિટેબલ ટ્રસ્ટ અને સમગ્ર છીરી ગ્રામજનોના તત્વાવધાનમાં શ્રી 1008 લક્ષ્મી નારાયણ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું…

Read More