વલસાડ જિલ્લા પોલીસ ધાર્મિક તહેવારોમાં થતાં ગુન્હાઓને અટકાવવા અત્યારથી એલર્ટ મોડ પર

વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં નવરાત્રી ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. આગામી સમયમાં દિવાળીના પણ તહેવારો શરૂ થઈ રહ્યા…

Read More

નવરાત્રી શરૂ થતાં જ પાવાગઢમાં લાખોની સંખ્યામા માઈભક્તોનુ ઘોડાપુર ઉમટ્યું

દેશમાં શક્તિ અને આરાધના ના પર્વ એના નવરાત્રિના તહેવારના રંગેંચગે પ્રારંભ થઈ ગયો છે. નવનવ દિવસ માતાજીના પુજા અર્ચન આરતી…

Read More

મટોડા ગામે તારાબેન નટવરલાલ પટેલ વિસામાં દ્વારા અંબાજી દર્શનાર્થે જતાં ભાવિકોને સેવા આપી

લોક સાહિત્યકાર સંજુરાજા દ્વારા અલક મલકની વાતો કરી દર્શનાર્થીઓને મનોરંજન પૂરું પાડ્યું તાજેતરમાં જ અંબાજી ભાદરવી પૂનમના મેળાનું સમાપન થયું…

Read More

શહેરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ -મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા

શહેરા શહેરામાં ગણેશ વિસર્જન બાદ ઈદ -એ-મિલાદુન્નબી પર્વને લઈને શહેરા પોલીસ સ્ટેશન ખાતે ડી.વાય.એસ.પીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી…

Read More

હાલોલ- ઈદે મિલાદ- અને ગણેશ વિસર્જનને લઈને ટાઉન પોલીસની ટીમ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ

હાલોલ ટાઉન પોલીસ ખાતે હાલોલ ડી.વાય.એસ.પી વી.જે.રાઠોડ તેમજ ટાઉન પીઆઇ કે.એ.ચૌધરી અને એસઆરપી પોલીસની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી.હાલ સમગ્ર…

Read More

દમણની વિવિધ સોસાયટીમાં પોલીસ વિભાગ દ્વારા સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું

સંઘપ્રદેશ દમણમાં વિવિધ સોસાયટીઓ અને નાના મોટા મંડળો સાથે દમણ પોલીસ વિભાગ દ્વારામાં પણ વર્ષોથી ગણેશ મહોત્સવ નિમિતે ગણેશ પ્રતિમાની…

Read More

દમણ ગંગા નદીએ 1મહિનાથી વધુ સમયે પુરા થતાં કામને 9 દિવસમાં જ પૂર્ણ કરી બનાવ્યો સુંદર પગથિયાનો ઘાટ

ભક્તોએ ગણપતિ વિસર્જન કરી ઘાટને વધાવ્યો એક મહિનાથી વધુ દિવસ ચાલનારા કામને 9 દિવસમાં જ પૂર્ણ કરી દમણગંગા નદીએ ગણેશ…

Read More

શહેરાનગર ખાતે શાંતિપુર્ણ માહોલમા શ્રીજીબાપાને ભાવભરી વિદાય અપાઈ

પંચમહાલ જીલ્લાના શહેરાનગર ખાતે આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિધ્નહર્તા ગણેશજીની વિદાય કરવામા આવી હતી. શહેરાનગરના વિવિધ માર્ગો પર શોભાયાત્રા…

Read More

વનોડામાં ઠાકોર સમાજના ભક્તોએ મહી નદીમાં ગણપતિ બાપ્પા મોરીયાને 5 દિવસે વિદાય આપી

7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીથી ખેડા જિલ્લાના આસપાસના વિસ્તારોની મહેમાનગતિ માણવા પધારેલા રિધ્ધી સિધ્ધીના સ્વામી ગણપતિ બાપાની અનેક પરિવારો તેમજ અનેક…

Read More

વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્સવના 5માં દિવસે 56 ભોગ ધરાવી ગણપતિ વિસર્જન કરાયું

વલસાડ જિલ્લામાં હર્ષોલ્લાસભેર ઉજવાઈ રહેલા ગણેશ મહોત્સવનો બુધવારે 5મો દિવસ હતો. 11 સપ્ટેમ્બર જિલ્લાના અનેક પંડાલોમાં 5 દિવસ માટે બિરાજેલા…

Read More