મલેકપુર બજારમાં અવનવી દશામાની મૂર્તિઓનું આગમન

બજાર ખાલી જોવા મળતાં દુકાદારો થયાં નિરાશ મહીંસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર બજારમાં અવનવી દશામાની મૂર્તિઓનનુ આગમન જોવા મળ્યું હતું….

Read More

વંકાસ ગામમાં ટ્રક ચાલકે 9 ગાયોને અડફેટમાં લેંતાં તમામનું ઘટના સ્થળે કરુણ મોત

વલસાડ જિલ્લાના ઉમરગામ પંથકના વંકાસ ગામે, ઉમરગામ ભીલાડ કોસ્ટલ હાઇવે પર ગત રાત્રીના 10:30 કલાકે એક ટ્રકના ચાલકે રોડ પર…

Read More

વાપીની રાજસ્થાન ભવન ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું

વાપીના રાજસ્થાન ભવન ખાતે, રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ વાપી, દમણ,સેલવાસના સહયોગમાં, વાપીના પ્રખર સમાજ સેવિકા અને પૂર્વ નગરસેવિકા સ્વ….

Read More

સુણેવ કલ્લા ગામના કેદારનાથ સુધી પગપાળા યાત્રાએ નીકળેલા યુવાનો શહેરા ખાતે આવી પહોચ્યા

શહેરા,પંચમહાલ – ભરુચ જીલ્લાના હાસોંટ તાલુકાના સુણેવ કલ્લા ગામના શિવભક્ત યુવાનો ઉત્તરાખંડમા આવેલા પ્રસિધ્ધ જ્યોર્તિલિંગ કેદારનાથ જવા નીકળ્યા છે.પગપાળા ચાલતા…

Read More

દમણમાં શ્રાવણ માસના સોમવારથી મહાદેવના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

ઉત્તર ભારતમાં ભગવાન શિવને ખૂબ જ પ્રિય એવા શ્રાવણ માસનો પ્રારંભ આજથી થયો છે. શ્રાવણ માસના સોમવારનું અનેરુ મહત્વ હોવાથી…

Read More

ગોધરાઃશહિદ દિન નિમિત્તે NSS વિભાગ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું

ગોધરાની જાણીતી શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે NSS વિભાગ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રેડક્રોસ ગોધરાની…

Read More

ગંભીરગઢને પ્રવાસનનો દરજ્જો આપવામાં આવે:આમદાર શ્રીનિવાસ વનગા,પાલઘર વિધાનસભા

ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જમાતી મોરચા મહારાષ્ટ્ર પ્રદેશનાં સભ્ય સુરેશ શિંદાએ, આમદાર શ્રીનિવાસ વનગાને એમનાં પાલઘર વિધાનસભા મત વિસ્તારમાં આવેલાં…

Read More

વલસાડ જિલ્લામાં ભગવાન જગન્નાથની નગરચર્યા રથને પ્રસ્થાન કરાવવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યાં

વલસાડ જિલ્લાના વાપીમાં અને સંઘપ્રદેશ સેલવાસ, દમણમાં અષાઢી બીજના દિવસે નીકળેલ ભગવાન જગન્નાથજીની નગરચર્યાના રથને પ્રસ્થાન કરાવવા મોટી સંખ્યામાં ભાવિક…

Read More

જામકંડોરણામાં અષાઢી બીજ પર્વની ભવ્ય રથયાત્રા યોજાઇ

કોટે મોર કણક્યા, વાદળ ચમકી વીજ, મારા રૂદિયાને રાણો સાંભળે, આવી અષાઢી બીજ ગુજરાતભરમાં ભગવાન જગન્નનાથથી રથયાત્રાની ઉજવણી કરવામાં આવી…

Read More

હાલોલ નગરમાં ભગવાન જગ્ગનાથની રથયાત્રાને આખરી ઓપ, રથોને કલાત્મક રીતે શણગારાયા

હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર રથયાત્રાને લઈને ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશેરથયાત્રા ઉત્સવ સમિતી દ્વારા હાલોલ નગરમા નીકળનારી રથયાત્રાને લઈને આખરી ઓપ…

Read More