દાનહમાં ડેન્ગ્યુને રોકવા માટે ફ્રાઈડે ડ્રાય ડે અભિયાન હાથ ધરાયું

દાનહમાં ડેન્ગ્યુના રોગમાં વધારો થતો અટકાવવા દાનહ આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ રોકવા માટે ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત…

Read More

દમણ સીએચસી કેમ્પસમાં તબીબી સ્ટાફની માર્ગદર્શક મીટીંગનું આયોજન કરાયું

કોલકાતા ખાતે RG કર હોસ્પિટલમાં 31 વર્ષીય મહિલા ડોક્ટરની સામુહિક દુષ્કર્મ બાદ હત્યાએ સમગ્ર દેશને ઝકઝોળી મૂક્યો હતો. જેના વિરોધમાં…

Read More

વાપીની Supreme Nonwoven Industries Pvt. Ltd. કંપનીના 38માં સ્થાપના દિન નિમિત્તે 16મો રકતદાન કેમ્પ યોજ્યો

ભારતમાં પોતાના 20 પ્લાન્ટ ધરાવતી અને વિદેશમાં પણ કાર્યરત સુપ્રીમ ગ્રુપની Supreme Nonwoven Industries Pvt. Ltd. કંપનીનો શુક્રવારે 23 ઓગસ્ટના…

Read More

દમણમાં પશ્વિમ બંગાળના કોલકત્તાની બળત્કાર અને હત્યાના વિરોધમાં શાંતિપૂર્ણ રેલી યોજાઇ

ભાજપ દાનહ અને દમણ દીવ પ્રદેશ મહિલા મોરચા દ્વારા આજે દમણમાં એક શાંતિપૂર્ણ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ…

Read More

લાલાના મુવાડા ગામની પ્રા.શાળામા વિદ્યાર્થીઓને મેલેરિયા રોગથી જાગૃતિ લાવવા કાર્યક્રમ યોજાયો

ગળતેશ્વર તાલુકાના લાલાના મુવાડા ગામની પ્રાથમિક શાળામાં મેલેરિયા રોગથી શાળાના બાળકોને જાગૃત કરવા માટે બાલાસિનોર નવગુજરાત MSW કોલેજના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ દ્વારા…

Read More

ટીંબલી પ્રા.શાળામાં ચાંદીપુરા વાયરસથી વિદ્યાર્થીઓને જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો

ગળતેશ્વર તાલુકાની ટીંબલી પ્રાથમિક શાળામાં આજરોજ બાલાસિનોર નવગુજરાત MSW કોલેજના સેમિસ્ટ 1ની વિદ્યાર્થીનીઓએ સામાજિક કાર્યના અભ્યાસના ભાગરુપે ચાંદીપુરા વાયરસથી બાળકોને…

Read More

મોરવા હડફ તાલુકાના સાગવાડા,દેલોચ અને મોરા-૨ ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

પંચમહાલ જિલ્લાના આદિજાતિ વિસ્તાર મોરવા હડફ તાલુકામાં રાજ્યના પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ,જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા, ધારાસભ્ય…

Read More

નવા વલ્લભપુર ગામે દવાખાનુ ચલાવતો નકલી મુન્નાભાઈ MBBS એસઓજી પોલીસના હાથે ઝડપાયો

શહેરા તાલુકાના નવા વલ્લભપુર ગામ ખાતેથી ડીગ્રી વગર ગેરકાયદેસર દવાખાનું ચલાવતા એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. પંચમહાલ જિલ્લાના શહેરી વિસ્તારમાં…

Read More

બાલાસિનોર સી.એચ.સી. સેન્ટર ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

મહિસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં સી.એચ.સી. સેન્ટર ખાતે આજરોજ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતં. આ કેમ્પ જી.સી.એસ.હોસ્પિટલ અમદાવાદ…

Read More

સરીગામ યુવાશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું

સ્વ.કમલાશંકર એસ.રાયની 21મી પુણ્યતિથીએ રક્તદાતાના સહયોગથી 1175 યુનિટ રક્ત એકત્ર થયું ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે સામાજિક આગેવાન સ્વ. કમલાશંકર.એસ.રાયની 21મી…

Read More