સુમરાસર(શેખ) ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જળ રિચાર્જ બોરનું નિરીક્ષણ કર્યું

કચ્છમાં જળસંચય કાર્યક્રમ અંતર્ગત ભુગર્ભજળ ઉંચા લાવવા માટે કરાતા સહિયારા પ્રયાસોને બિરદાવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ આજરોજ સુમરાસર(શેખ) ખાતે કેન્દ્રીય…

Read More

કેન્દ્રીય ટીમના સભ્યોએ કચ્છમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

કેન્દ્રીય ટીમના સભ્યોએ કચ્છમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને નુકસાની અને રિસ્ટોરેશનની કામગીરીની જાણકારી મેળવી હતી.13 સપ્ટેમ્બર ભારે વરસાદની…

Read More

દમણ ગંગા નદીએ 1મહિનાથી વધુ સમયે પુરા થતાં કામને 9 દિવસમાં જ પૂર્ણ કરી બનાવ્યો સુંદર પગથિયાનો ઘાટ

ભક્તોએ ગણપતિ વિસર્જન કરી ઘાટને વધાવ્યો એક મહિનાથી વધુ દિવસ ચાલનારા કામને 9 દિવસમાં જ પૂર્ણ કરી દમણગંગા નદીએ ગણેશ…

Read More

શ્રી વાળાસીનોર સ્ત્રી કેળવણી મંડળ એમ.એસ.ડબલ્યુ કોલેજમાં એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયું

13 સપ્ટેમ્બર ને શુક્રવારના રોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન બાલાસિનોર વિદ્યા મંડળ સંચાલિત શ્રી વાળાસીનોર સ્ત્રી કેળવણી મંડળ એમ….

Read More

સરીગામ લક્ષ્મી વિદ્યાપીઠના લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી દ્વારા ફ્રેશર્સ ડેનું ભવ્ય આયોજન કરાયું

તાજેતરમાં સરીગામ સ્થિત લક્ષ્મી વિદ્યાપીઠના લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી દ્વારા ફ્રેશર્સ ડેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે વિશેષ અતિથિ…

Read More

શહેરાનગર ખાતે શાંતિપુર્ણ માહોલમા શ્રીજીબાપાને ભાવભરી વિદાય અપાઈ

પંચમહાલ જીલ્લાના શહેરાનગર ખાતે આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિધ્નહર્તા ગણેશજીની વિદાય કરવામા આવી હતી. શહેરાનગરના વિવિધ માર્ગો પર શોભાયાત્રા…

Read More

ગોધરા-વિશ્વ બંધુત્વ અને સ્વામી વિવેકાનંદ પર એક દિવસીય સેમિનારના આયોજનમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા ની સ્વામી વિવેકાનંદ ચેર તેમજ શેટપીટી આટસ એન્ડ સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ બંધુત્વ દિવસ…

Read More

વનોડામાં ઠાકોર સમાજના ભક્તોએ મહી નદીમાં ગણપતિ બાપ્પા મોરીયાને 5 દિવસે વિદાય આપી

7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીથી ખેડા જિલ્લાના આસપાસના વિસ્તારોની મહેમાનગતિ માણવા પધારેલા રિધ્ધી સિધ્ધીના સ્વામી ગણપતિ બાપાની અનેક પરિવારો તેમજ અનેક…

Read More

વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્સવના 5માં દિવસે 56 ભોગ ધરાવી ગણપતિ વિસર્જન કરાયું

વલસાડ જિલ્લામાં હર્ષોલ્લાસભેર ઉજવાઈ રહેલા ગણેશ મહોત્સવનો બુધવારે 5મો દિવસ હતો. 11 સપ્ટેમ્બર જિલ્લાના અનેક પંડાલોમાં 5 દિવસ માટે બિરાજેલા…

Read More

દમણનાં ગણપતિ બાપ્પા મોરિયા ના નાદથી પાંચમા દિવસે ગણપતિ વિસર્જન કરાયું

ગણપતિ બાપા મોરયા…પૂઢચ્યા વર્ષી લવકરીયાના ગગનભેદી જયઘોષ વચ્ચે દમણમાં પાંચ દિવસનું આતિથ્ય માણવા માટે આવેલા શ્રીજીએ પરિવારજનો અને નાના-મોટા યુવક…

Read More