વાપી શહેરમાં 78મા સ્વતંત્રતા પર્વ દિવસ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરાયું

તાજેતરમાં વાપી શહેરમાં 78મા સ્વતંત્રતા દિવસના પર્વે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. આ સેવાકીય પ્રવૃત્તિઓમાં જાણીતા સામાજિક સંગઠન જમીયત…

Read More

જામકંડોરણા તાલુકામાં આઇ.સી.ડી.એસના કર્મચારીઓનુ સ્વતંત્ર દિવસે સન્માન કરવામાં આવ્યું

જામકંડોરણા તાલુકા કક્ષાની સ્વતંત્રતા દિવસ ઉજવણી રોઘેલ ગામ ખાતે યોજાઈ જામકંડોરણા તાલુકામાં તાલુકા કક્ષાનો સ્વતંત્ર દિવસનો કાર્યક્રમ રોઘેલ ગામ ખાતે…

Read More

સોમનાથ મંદિરમાં 78માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ટ્રસ્ટી જે.ડી પરમારે ધ્વજ લહેરાવ્યો

શ્રી સોમનાથ ટ્રસ્ટ, સુરક્ષા કર્મીઓ અને શ્રદ્ધાળુઓ જય સોમનાથ ભારત માતાકી જય ના નાદ સાથે ઉજવણીમાં જોડાયા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ…

Read More

બાલાસિનોર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહવાન બાદ સમગ્ર દેશમાં ઠેરઠેર તિરંગા યાત્રાઓ યોજાઇ રહી છે.જેથી સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ ઉભો…

Read More

વેરાવળ ઘટક-૨ની આંગણવાડીના ભૂલકાઓ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આંગણવાડીમાં ઉજવણી કરવામાં આવીગીર સોમનાથમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને…

Read More

દમણમાં ભારતિય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા યોજાતા,રાજકિય અગ્રણીયો હાજર રહ્યાં

પ્રધાન મંત્રીએ આપેલા આહવાન બાદ સમગ્ર દેશમાં ઠેરઠેર તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી રહી છે, સમગ્ર દેશમાં અનેરો દેશભક્તિનો માહોલ છવાયો…

Read More

એસ.પી.યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં પીએચ.ડીનો અભ્યાસ કરતાં દિપક પરમારને બેસ્ટ સોશિયલ એક્ટીવિસ્ટ એવોર્ડથી સન્માનિત કરાયા

દિલ્હી મેજિક બૂક ઓફ રેકોર્ડ સંસ્થાના ઉપક્રમે દિલ્હી મુકામે એવૉર્ડ સેરેમની કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. તેમાં ભારતભરમાંથી સંશોધકો, પ્રોફેસરો, સમાજ…

Read More

વાપીની અથર્વ પબ્લિક સ્કૂલમાં ઉજવાયો રાખડી મહોત્સવ

વાપીની અથર્વ પબ્લિક સ્કૂલમાં આજે દેશભક્તિ અને ભાવનાત્મક બંધનથી ભરેલો દિવસ હતો,ત્યારે અહીં એક ખાસ રાખી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું…

Read More

શ્રાવણિયા સોમવારે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

સાંજના સાત વાગ્યા સુધીમાં 45 હજારથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ તીર્થ શ્રદ્ધાળુઓથી છલકાયું…

Read More

શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મહાદેવને રુદ્રાક્ષનો વિશેષ શ્રૃંગાર કરાયો

શ્રાવણ માસના પાંચમા દિવસે શ્રી સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર વિશેષ રુદ્રાક્ષ શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવના રુદ્રાક્ષ શ્રૃંગારના દર્શન…

Read More