ગોધરાના ભાવિકોએ આંસુભરી આંખે ગણપતિ બાપાને આપી ભાવભરી વિદાય

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આજે પાંચ પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ દુંદાળાદેવ ગણપતિ ગજાનનની પ્રતિમાઓનુ રામસાગર તળાવ ખાતે વિસર્જન કરવામા…

Read More

બોલ મારી અંબે જય જય અંબે ના નાદ સાથે મલેકપુર પંથકના રસ્તાઓ ગુંજ્યા

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પટેલ લીલાબેન રમેશભાઈના પતી પટેલ રમેશભાઈ શિવાભાઈ અને તૈઓના પુત્ર ડોકટર ઉમંગકુમાર રમેશભાઈ…

Read More

કોચરવામાં હરિઓમ મિત્ર મંડળ દ્વારા સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મહાપ્રસાદનું કરાયું આયોજન

વાપીના વલસાડ જિલ્લામાં દર વર્ષે ગણેશ મહોત્સવ દરમ્યાન ગણેશ ભક્તો દ્વારા સોસાયટી, મહોલ્લામા, સાર્વજનિક સ્થળો પર ગણેશ પ્રતિમાની સ્થાપના કરી…

Read More

આરોગ્ય મંત્રીએ કચ્છ પહોંચી જિલ્લા કલેક્ટર અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી

લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસ અંગે કચ્છ જિલ્લાના અધિકારીઓ પાસેથી પ્રાથમિક માહિતી મેળવતા આરોગ્ય મંત્રી: ઋષિકેશભાઈ પટેલ કચ્છ…

Read More

પાદરીયા ગામના ખેડૂતનું અકસ્માતમાં મૃત્યું થતાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ મૃતક પરિવારજનોને 10 લાખનો ચેક આપી સાંત્વના પાઠવી

ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા મૃતકના પરિવારને 10 લાખનો ચેક આપવામાં આવ્યો.જામકંડોરણા તાલુકાના પાદરીયા ગામના ખેડુત અને શ્રી ખજુરડા જુથ સેવા…

Read More

દમણગંગા નદી ગણેશ વિસર્જન પર પાબંધી ભક્તો મુકાયા મુશ્કેલીમાં

ટ્રાફિક જામ, ખાડીમાં ગંદકી, સુરક્ષાનો અભાવ જોઈ ભક્તોએ કાઢ્યો બળાપો રાતા ખાડીએ ગણેશ વિસર્જન કરવા આવેલા ભક્તોએ વેઠી પારાવાર મુશ્કેલી…

Read More

વડિયાવિર ગામની નદીમાં એક દામ્પત્ય કાર સાથે નદીમાં ડૂબતું બચાવ્યું

ઇડર તાલુકાના વડિયાવીર ગામની મોટી નદીમાં તા,7 સપ્ટેમ્બરના રોજ એક દામ્પત્ય કાર સાથે નદીમાં તણાયું હતું. દામ્પત્ય બચવા માટે અનેક…

Read More

અંબાજી ગબ્બર પર્વત પર રીંછ દેખતાં ભક્તોમાં, જય જય ના બદલે ભય ભયનો માહોલ ફેલાયો

યાત્રાધામ અંબાજી માતાનો મહિમા અપરંપાર છે. જેથી ગુજરાતભરના ભક્તો મા આંબાના દર્શને પગપાળા સંઘ બાઇક રેલી તેમજ બસ અને ગાડીઓમાં…

Read More

દમણ નજીક વટાર રોડ પર ટેમ્પો પલ્ટી મારી ખેતરમાં પડ્યો

દમણ નજીક વટારથી મોરાઈ તરફ જતા માર્ગ પર તા.7 સપ્ટેમ્બરે બપોરના સમયે એક ટેમ્પો (નંબર GJ15X6612) પલ્ટી મારી ગયો હતો.મળતી…

Read More

વાપીના કોચરવામાં હરિઓમ મિત્ર મંડળ દ્વારા 37માં ગણેશ મહોત્સવનું વિધિવત કરાયું સ્થાપન

વલસાડ જિલ્લામાં દર વર્ષે ગણેશ મહોત્સવ દરમ્યાન ગણેશ ભક્તો દ્વારા સોસાયટી, મહોલ્લામા, સાર્વજનિક સ્થળો પર ગણેશ પ્રતિમાની સ્થાપના કરી ગણેશ…

Read More