શહેરા નગરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું

પંચમહાલ જીલ્લામા આજે વિવિધ સ્થળો પર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે પણ આજે ભવ્ય…

Read More

ટીંબલી પ્રા.શાળામાં ચાંદીપુરા વાયરસથી વિદ્યાર્થીઓને જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો

ગળતેશ્વર તાલુકાની ટીંબલી પ્રાથમિક શાળામાં આજરોજ બાલાસિનોર નવગુજરાત MSW કોલેજના સેમિસ્ટ 1ની વિદ્યાર્થીનીઓએ સામાજિક કાર્યના અભ્યાસના ભાગરુપે ચાંદીપુરા વાયરસથી બાળકોને…

Read More

વલસાડ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી કરાઈ

નારગોલ :– વલસાડ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકાના નારગોલ…

Read More

દાંડીવાડ કબ્રસ્તાના ખાડા માર્ગમાં મટીરીયલ પાથરી કર્યું કિચ્ચડ…હવે, ખાડામાં પડીને નહિ…સ્લીપ થઈને પટકાયા

વાહનચાલકો… માર્ગ અને મકાન વિભાગના અધિકારી-કોન્ટ્રાક્ટરની બુદ્ધિ બહેર મારી ગઈ છે? શુક્રવારે ઔરંગા ટાઈમ્સમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે,…

Read More

મોરવા હડફ તાલુકાના સાગવાડા,દેલોચ અને મોરા-૨ ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

પંચમહાલ જિલ્લાના આદિજાતિ વિસ્તાર મોરવા હડફ તાલુકામાં રાજ્યના પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ,જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા, ધારાસભ્ય…

Read More

બાલાસિનોર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ કેન્દ્રિય બજેટ-2024ના નડિયાદ સેમિનારમાં ભાગ લીધો

આજરોજ નડિયાદની સી બી પટેલા આર્ટ્સ કોલેજમાં 2024ના બજેટ સેમિનારનું આયોજન કરવામા આવ્યું હતું. જેથી આ સેમિનારનો લ્હાવો લેવા બાલાસિનોર…

Read More

સંઘપ્રદેશ દાનહ દમણ અને દીવમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રદેશના પ્રશાસક દ્વારા પ્રારંભ કરાયો

સંઘપ્રદેશ દાનહ દમણ અને દીવમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રદેશના પ્રશાસક દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. 9 ઓગસ્ટથી 15 મી…

Read More

ખડગોધરા નર્મદા વસાહત ખાતે વિશ્વ આદીવાસી દિવસ ઉજવાયો

9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ તરીકે આપણે જાણીએ છીએ.જેને લઇ આજરોજ ઠાસરા તાલુકાના ખડગોધરા ગામની નવી વસાહત પ્રાથમિક…

Read More

ગોધરા-શ્રી સ્વામીનારાયણ ઈન્ટરનેશન ટેક્નો સ્કુલ ખાતે ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા તાલીમનું આયોજન કરાયું

ગોધરા ખાતે આવેલી શ્રી સ્વામીનારાયણ ઈન્ટરનેશન ટેક્નો સ્કુલ ખાતે આપદા મિત્રો માટે ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પંચમહાલ દ્વારા એક તાલીમનું આયોજન…

Read More

વાપીમાં પેટ્રોલ પંપ પર એકાએક ઇકોમાં આગ લાગતાં લોકોના જીવ તાળવે ચોંટ્યાં

વલસાડના વાપીમાં આજે સવારે એક પેટ્રોલ પંપ પર અચાનક ઇકો કારમાં આગ ફાટી નીકળતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી….

Read More