પવિત્ર શ્રાવણ માસને લઇ શિવભક્તો સોમનાથ મહાદેવના દર્શને ઉમટ્યાં

વહેલી સવારથી જ દેશવિદેશથી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ ભક્તો શિવ નામનું રટણ કરતા સોમનાથ મહાદેવના દર્શનનો લ્હાવો માણવા લાંંબી…

Read More

ફોરેસ્ટ ગાર્ડના પરિણામમાં વિદ્યાર્થીઓની માંગણીઓના નિરાકરણ માટે આપ નેતા પ્રવિણ રામે બાયો ચડાવવાની ચિમકી ઉચ્ચારી

ફોરેસ્ટ ગાર્ડના પરિણામની ગેરરીતિઓ બાબતે આપના નેતા પ્રવિણ રામની પ્રતિક્રિયા આપતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.જેમાં તેઓએ…

Read More

વાપીમાં ભારે વરસાદના કારણે અંડરપાસ ડૂબી જતાં લોકો મુકાયા મુશીબતમાં

વાપી: મોડી રાતથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે વાપીમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. પૂર્વ અને પશ્ચિમને જોડતો મુખ્ય અંડરપાસ…

Read More

મલેકપુર બજારમાં અવનવી દશામાની મૂર્તિઓનું આગમન

બજાર ખાલી જોવા મળતાં દુકાદારો થયાં નિરાશ મહીંસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર બજારમાં અવનવી દશામાની મૂર્તિઓનનુ આગમન જોવા મળ્યું હતું….

Read More

ઉમરગામની ચંદન સ્ટીલ લિમિટેડ કંપનીમાં પ્રસ્તાવિત પ્રોજેકટની લોક સુનાવણી યોજાઈ

ઉમરગામ GIDC-દહેરી સ્થિત ચંદન સ્ટીલ લિમિટેડ કંપનીએ પોતાના પ્લાન્ટનું વિસ્તરણ કરવાની યોજના અમલમાં મૂકી છે. જે અંતર્ગત શુક્રવારે 2 ઓગસ્ટ…

Read More

વંકાસ ગામમાં ટ્રક ચાલકે 9 ગાયોને અડફેટમાં લેંતાં તમામનું ઘટના સ્થળે કરુણ મોત

વલસાડ જિલ્લાના ઉમરગામ પંથકના વંકાસ ગામે, ઉમરગામ ભીલાડ કોસ્ટલ હાઇવે પર ગત રાત્રીના 10:30 કલાકે એક ટ્રકના ચાલકે રોડ પર…

Read More

બાલાસિનોર વિદ્યા મંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં નારી વંદના ઉત્સવ અંતર્ગત નારી સુરક્ષા વ્યાખ્યાન યોજાયુ

મહીસાગર તાલુકાના બાલાસિનોર શહેરમાં આવેલી વિદ્યા મંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આજરોજ નારી વંદના ઉત્સવ અંતર્ગત નારી સુરક્ષા સંદર્ભે…

Read More

જેતપુર પ્રાથમિક શિક્ષકોના હકો પર તરાપ મારતા deo રાણીપા

એક તરફ સરકાર કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવા તૈયાર નથી ત્યારે બીજી તરફ જિલ્લા શિક્ષણાધિકારી રાણીપા જેતપુરના નગર શિક્ષકોને…

Read More

સંજાણ ડાકલા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા ઘાસ કાપતા દ્રશ્યો સામે આવતાં ચકચાર મચી

હાઈસ્કૂલનું કેમ્પસ ગ્રાઉન્ડ જંગલીરુપ ધારણ કરતાં શિક્ષકે વિદ્યાર્થીઓને મજૂર બનાવ્યાંશું વિદ્યાર્થીઓ હાઇસ્કૂલમાં ખેતી કામ કરવા આવે છે કે ભણવા? ઉમરગામ…

Read More

પરબિયા સર્વોદય વિનય મંદિર હાઈસ્કૂલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વેદોમાં લખાયું છે કે એક વૃક્ષનો ઉછેર કરવાથી 500 બ્રાહ્મણને જમાડવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન કૃષ્ણએ પણ કહેલું…

Read More