સરીગામ યુવાશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું
સ્વ.કમલાશંકર એસ.રાયની 21મી પુણ્યતિથીએ રક્તદાતાના સહયોગથી 1175 યુનિટ રક્ત એકત્ર થયું ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે સામાજિક આગેવાન સ્વ. કમલાશંકર.એસ.રાયની 21મી…
સ્વ.કમલાશંકર એસ.રાયની 21મી પુણ્યતિથીએ રક્તદાતાના સહયોગથી 1175 યુનિટ રક્ત એકત્ર થયું ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે સામાજિક આગેવાન સ્વ. કમલાશંકર.એસ.રાયની 21મી…
રસ્તામાં અસંખ્ય ખાડાઓના કારણે વાહન ચાલકો માટે રસ્તો બન્યો કમરતોડ હાલ ચોમાસાની ઋતુમાં દમણના રસ્તાઓની હાલત ખુબજ ખરાબ બની છે,…
નાનકડું સંઘપ્રદેશ દમણ તેના રમણીય બીચ અને શરાબ કબાબની મહેફિલો માટે સમગ્ર દેશમાં પ્રખ્યાત પર્યટન સ્થળ તરીકે પ્રસિદ્ધ છે, આ…
તંત્રની ઉદાસીનતાના કારણે વાહનચાલકો જાતે ખાડા પુરવા બન્યાં મજબુર શહેરાઃએકબાજુ દેશમા નેશનલ કોરીડોર અને એક્ષપ્રેસ હાઈવે બનાવાની મોટી મોટી વાતો થાય…
આજરોજ રોજ સુત્રાપાડા ખાતે શ્રી મહાદેવ ખલાસી એસોસિએશનના સભ્યો માટે પ્રાથમિક સારવારની તાલિમ યોજાઇ હતી. જેમાં ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર…
વાપીના રાજસ્થાન ભવન ખાતે, રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ વાપી, દમણ,સેલવાસના સહયોગમાં, વાપીના પ્રખર સમાજ સેવિકા અને પૂર્વ નગરસેવિકા સ્વ….
શહેરા,પંચમહાલ – ભરુચ જીલ્લાના હાસોંટ તાલુકાના સુણેવ કલ્લા ગામના શિવભક્ત યુવાનો ઉત્તરાખંડમા આવેલા પ્રસિધ્ધ જ્યોર્તિલિંગ કેદારનાથ જવા નીકળ્યા છે.પગપાળા ચાલતા…
ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ 500થી વધુ બહેનોએ જિલ્લા સેવા સદને પહોંચી સુત્રોચ્ચાર કર્યાં ગીર સોમનાથ સેવા સદન ખાતે 500થી…
ગુજરાતભરમા વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયા બાદ શહેરા તાલુકામા ધરતીપુત્રોને કાગડોળે રાહ જોવાડ્યા બાદ આખરે તાલુકામા મેઘરાજાએ પધરામણી કરતા ખેડુતોમા…
દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે આજે સંસદ ભવનમાં મહત્ત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો હતો. સંસદના પ્રશ્ન કાળ દરમિયાન તેમણે દમણ, દીવ…