ભાણાસિમલ ગામે ખેતરમાંથી નવ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભાણાસિમલ ગામે ખેતરમાંથી નવ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.જયારે ફોરેસ્ટ વિભાગ તેમજ એનિમલ હેલ્પ…

Read More

મલેકપુર વિનાયક વિધાલય ખાતે તિથિ ભોજનનુ આયોજન

પવિત્ર શ્રાવણ માસમાં દાન અને પુણ્યનું કામ એક અલગ મહત્વ ધરાવે છે. અને સમાજમાં ઘણા બધા લોકો આ પવિત્ર શ્રાવણ…

Read More

મલેકપુર વિનાયક વિધાલય શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ખાતે આવેલ વિનાયક વિધાલય શાળા ખાતે આજરોજ રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. જેમાં…

Read More

દમણમાં પશ્વિમ બંગાળના કોલકત્તાની બળત્કાર અને હત્યાના વિરોધમાં શાંતિપૂર્ણ રેલી યોજાઇ

ભાજપ દાનહ અને દમણ દીવ પ્રદેશ મહિલા મોરચા દ્વારા આજે દમણમાં એક શાંતિપૂર્ણ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ…

Read More

ખારોલની કેન્દ્રવર્તી પ્રા.શાળામાં રંગપુરણી/ વકૃત્વ સ્પર્ધા યોજાઇ

તાજેતરમાં 78માં સ્વતંત્ર પર્વ નિમિત્તે લુણાવાડા તાલુકામાં આવેલાં ખારોલ ગામની કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા ખાતે શ્રી વાડાસિનોર સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત…

Read More

લાલાના મુવાડા ગામની પ્રા.શાળામા વિદ્યાર્થીઓને મેલેરિયા રોગથી જાગૃતિ લાવવા કાર્યક્રમ યોજાયો

ગળતેશ્વર તાલુકાના લાલાના મુવાડા ગામની પ્રાથમિક શાળામાં મેલેરિયા રોગથી શાળાના બાળકોને જાગૃત કરવા માટે બાલાસિનોર નવગુજરાત MSW કોલેજના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ દ્વારા…

Read More

છીરીમાં શ્રી મનોકામનાપૂર્ણ હનુમાન મંદિરે અખંડ રામધૂન યોજાઇ

રામધૂનની સાથે હનુમાન મંદીરના પટાંગણમાં ધ્વજ લહેરાવવામાં પણ આવ્યો વાપીમાં વર્ષોથી ધાર્મિક સેવાકીય પ્રવુતિ સાથે સંકળાયેલ તેમજ છીરીમાં ભવ્ય હનુમાન…

Read More

વાપી શહેરમાં 78મા સ્વતંત્રતા પર્વ દિવસ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરાયું

તાજેતરમાં વાપી શહેરમાં 78મા સ્વતંત્રતા દિવસના પર્વે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. આ સેવાકીય પ્રવૃત્તિઓમાં જાણીતા સામાજિક સંગઠન જમીયત…

Read More

જામકંડોરણા તાલુકામાં આઇ.સી.ડી.એસના કર્મચારીઓનુ સ્વતંત્ર દિવસે સન્માન કરવામાં આવ્યું

જામકંડોરણા તાલુકા કક્ષાની સ્વતંત્રતા દિવસ ઉજવણી રોઘેલ ગામ ખાતે યોજાઈ જામકંડોરણા તાલુકામાં તાલુકા કક્ષાનો સ્વતંત્ર દિવસનો કાર્યક્રમ રોઘેલ ગામ ખાતે…

Read More

સોમનાથ મંદિરમાં 78માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ટ્રસ્ટી જે.ડી પરમારે ધ્વજ લહેરાવ્યો

શ્રી સોમનાથ ટ્રસ્ટ, સુરક્ષા કર્મીઓ અને શ્રદ્ધાળુઓ જય સોમનાથ ભારત માતાકી જય ના નાદ સાથે ઉજવણીમાં જોડાયા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ…

Read More