બાલાસિનોર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહવાન બાદ સમગ્ર દેશમાં ઠેરઠેર તિરંગા યાત્રાઓ યોજાઇ રહી છે.જેથી સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ ઉભો…

Read More

વેરાવળ ઘટક-૨ની આંગણવાડીના ભૂલકાઓ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આંગણવાડીમાં ઉજવણી કરવામાં આવીગીર સોમનાથમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને…

Read More

દમણમાં ભારતિય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા યોજાતા,રાજકિય અગ્રણીયો હાજર રહ્યાં

પ્રધાન મંત્રીએ આપેલા આહવાન બાદ સમગ્ર દેશમાં ઠેરઠેર તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી રહી છે, સમગ્ર દેશમાં અનેરો દેશભક્તિનો માહોલ છવાયો…

Read More

એસ.પી.યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં પીએચ.ડીનો અભ્યાસ કરતાં દિપક પરમારને બેસ્ટ સોશિયલ એક્ટીવિસ્ટ એવોર્ડથી સન્માનિત કરાયા

દિલ્હી મેજિક બૂક ઓફ રેકોર્ડ સંસ્થાના ઉપક્રમે દિલ્હી મુકામે એવૉર્ડ સેરેમની કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. તેમાં ભારતભરમાંથી સંશોધકો, પ્રોફેસરો, સમાજ…

Read More

વાપીની અથર્વ પબ્લિક સ્કૂલમાં ઉજવાયો રાખડી મહોત્સવ

વાપીની અથર્વ પબ્લિક સ્કૂલમાં આજે દેશભક્તિ અને ભાવનાત્મક બંધનથી ભરેલો દિવસ હતો,ત્યારે અહીં એક ખાસ રાખી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું…

Read More

શ્રાવણિયા સોમવારે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

સાંજના સાત વાગ્યા સુધીમાં 45 હજારથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ તીર્થ શ્રદ્ધાળુઓથી છલકાયું…

Read More

શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મહાદેવને રુદ્રાક્ષનો વિશેષ શ્રૃંગાર કરાયો

શ્રાવણ માસના પાંચમા દિવસે શ્રી સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર વિશેષ રુદ્રાક્ષ શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવના રુદ્રાક્ષ શ્રૃંગારના દર્શન…

Read More

શહેરા નગરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું

પંચમહાલ જીલ્લામા આજે વિવિધ સ્થળો પર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે પણ આજે ભવ્ય…

Read More

ટીંબલી પ્રા.શાળામાં ચાંદીપુરા વાયરસથી વિદ્યાર્થીઓને જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો

ગળતેશ્વર તાલુકાની ટીંબલી પ્રાથમિક શાળામાં આજરોજ બાલાસિનોર નવગુજરાત MSW કોલેજના સેમિસ્ટ 1ની વિદ્યાર્થીનીઓએ સામાજિક કાર્યના અભ્યાસના ભાગરુપે ચાંદીપુરા વાયરસથી બાળકોને…

Read More

વલસાડ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી કરાઈ

નારગોલ :– વલસાડ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકાના નારગોલ…

Read More