વાપી નજીક આવેલ કોચરવા ગામના 180 વર્ષ જૂના શિવ મંદિરનું ત્રિદિવસીય જીર્ણોદ્ધાર અને પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું.

વાપી નજીક આવેલ કોચરવા ગામમાં 180 વર્ષ જૂનું ભગવાન શિવનું મંદિર આવેલું છે. આ મંદિર જર્જરીત હાલતમાં હોય શિવાલયના જીર્ણોદ્ધાર…

Read More

વાપી મહાનગરપાલિકાએ ડુંગરી ફળીયા, કરવડમાં ધમધમતા ગેરકાયદે ભંગારના ગોડાઉન અને ભંગારની પ્રવૃતિઓ કરનારા 150 થી વધુ ગોડાઉન માલિકોને નોટિસ આપી, ભંગારીયાઓમાં ફફડાટ…?

વાપી મહાનગરપાલિકાએ ડુંગરી ફળીયા, કરવડમાં ધમધમતા ગેરકાયદે ભંગારના ગોડાઉન અને ભંગારની પ્રવૃતિઓ સામે Section 267 and Section 260(1) of the…

Read More

પીપળાતા ગામના ગામવાસીઓને ગાય આધારીત ખેતીની સમજ અપાઇ

ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી, ગાંધીનગરના આદેશ મુજ પંચ પ્રકલ્પ મુજબ સમાજમાં ગાય આધારિત ખેતીના સંદર્ભમાં જાગૃતતા આવે એ માટે વિદ્યાર્થીઓ…

Read More

ઈડર શહેરમા ભરબજારે ૧૫ લાખની ચીલઝડપ : કેસ કલેક્શન એજન્સીના કર્મચારી પાસેથી લાખોની રકમ ચીલઝડપ કરી અજાણ્યા ઇસમો ફરાર

સાબરકાંઠા જીલ્લા ઇન્ચાર્જ પોલીસવડા, એલ.સી.બી, એસ.ઓ.જી અને સ્થાનિક પોલીસ સહિતની ટીમોએ તપાસ હાથધરી કેશ કલેક્શન એજન્સીના કર્મચારી પાસેથી આશરે ૧૫…

Read More

પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીમાં મહાકાળી મંદિર ભાવિકો માટે ક્યારે ખુલશે અને બંધ થશે? જાણો..

પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામા આવેલા પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવનારી ચૈત્રી નવરાત્રીને લઈને જાહેરાત.ભાવિકોના ધસારાને લઈને મંદિર ખોલવાનો સમય નક્કી…

Read More

પૂરઝડપે આવતી રિક્ષા ટ્રેલર સાથે અથડાઈ, રિક્ષાચાલકનું મોત, 5 મુસાફરને ઈજા થઈ હતી

વાપી GIDCના ચાર રસ્તા પાસે 16.03.2025 રાતે ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી.CCTV વીડિયો વાયરલ, પૂરઝડપે આવતી રિક્ષા એક ટ્રેલર સાથે…

Read More

ધરમપુર તાલુકાના વિદ્યાર્થીઓને નોટબુક અને સ્કૂલ બેગનું વિતરણ.

ધરમપુર તાલુકાના આસુરા ગામ સ્થિત વાલોડ ફળિયા સ્કૂલમાં ભૂમિહાર બ્રહ્મર્ષિ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક અને સ્કૂલ બેગનું વિતરણ…

Read More

ઉમરગામ પોક્સો કેસ: 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદ, 6.50 લાખનો દંડ

વલસાડ જિલ્લાના ઉમરગામમાં 3 વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મ કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પોક્સો એક્ટ હેઠળ દોષી ઠેરવાયેલ…

Read More

શહેરામાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી નિમિત્તે આરોગ્ય કર્મચારીઓ દ્વારા રેલી યોજાઈ

શહેરાનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામા આવી હતી. ક્ષય રોગને લઈ લોકોમાં જાગૃતિ આવે અને તેની સારવાર…

Read More

Aayush Hospital દ્વારા વલસાડ જિલ્લાનું નામ રોશન કરી વિવિધ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિ, સંસ્થાને “Aayush Honours” એવોર્ડ્સ આપી સન્માન કર્યું, રક્તદાન કેમ્પમાં 114 યુનિટ રક્ત એકત્ર થયું

Aayush Hospital દ્વારા વલસાડ જિલ્લાનું નામ રોશન કરી વિવિધ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિ, સંસ્થાને “Aayush Honours” એવોર્ડ્સ આપી સન્માન…

Read More