ગોધરા-વિશ્વ બંધુત્વ અને સ્વામી વિવેકાનંદ પર એક દિવસીય સેમિનારના આયોજનમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા ની સ્વામી વિવેકાનંદ ચેર તેમજ શેટપીટી આટસ એન્ડ સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ બંધુત્વ દિવસ…

Read More

વનોડામાં ઠાકોર સમાજના ભક્તોએ મહી નદીમાં ગણપતિ બાપ્પા મોરીયાને 5 દિવસે વિદાય આપી

7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીથી ખેડા જિલ્લાના આસપાસના વિસ્તારોની મહેમાનગતિ માણવા પધારેલા રિધ્ધી સિધ્ધીના સ્વામી ગણપતિ બાપાની અનેક પરિવારો તેમજ અનેક…

Read More

વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્સવના 5માં દિવસે 56 ભોગ ધરાવી ગણપતિ વિસર્જન કરાયું

વલસાડ જિલ્લામાં હર્ષોલ્લાસભેર ઉજવાઈ રહેલા ગણેશ મહોત્સવનો બુધવારે 5મો દિવસ હતો. 11 સપ્ટેમ્બર જિલ્લાના અનેક પંડાલોમાં 5 દિવસ માટે બિરાજેલા…

Read More

દમણનાં ગણપતિ બાપ્પા મોરિયા ના નાદથી પાંચમા દિવસે ગણપતિ વિસર્જન કરાયું

ગણપતિ બાપા મોરયા…પૂઢચ્યા વર્ષી લવકરીયાના ગગનભેદી જયઘોષ વચ્ચે દમણમાં પાંચ દિવસનું આતિથ્ય માણવા માટે આવેલા શ્રીજીએ પરિવારજનો અને નાના-મોટા યુવક…

Read More

ગોધરાના ભાવિકોએ આંસુભરી આંખે ગણપતિ બાપાને આપી ભાવભરી વિદાય

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આજે પાંચ પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ દુંદાળાદેવ ગણપતિ ગજાનનની પ્રતિમાઓનુ રામસાગર તળાવ ખાતે વિસર્જન કરવામા…

Read More

બોલ મારી અંબે જય જય અંબે ના નાદ સાથે મલેકપુર પંથકના રસ્તાઓ ગુંજ્યા

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પટેલ લીલાબેન રમેશભાઈના પતી પટેલ રમેશભાઈ શિવાભાઈ અને તૈઓના પુત્ર ડોકટર ઉમંગકુમાર રમેશભાઈ…

Read More

કોચરવામાં હરિઓમ મિત્ર મંડળ દ્વારા સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મહાપ્રસાદનું કરાયું આયોજન

વાપીના વલસાડ જિલ્લામાં દર વર્ષે ગણેશ મહોત્સવ દરમ્યાન ગણેશ ભક્તો દ્વારા સોસાયટી, મહોલ્લામા, સાર્વજનિક સ્થળો પર ગણેશ પ્રતિમાની સ્થાપના કરી…

Read More

આરોગ્ય મંત્રીએ કચ્છ પહોંચી જિલ્લા કલેક્ટર અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી

લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસ અંગે કચ્છ જિલ્લાના અધિકારીઓ પાસેથી પ્રાથમિક માહિતી મેળવતા આરોગ્ય મંત્રી: ઋષિકેશભાઈ પટેલ કચ્છ…

Read More

પાદરીયા ગામના ખેડૂતનું અકસ્માતમાં મૃત્યું થતાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ મૃતક પરિવારજનોને 10 લાખનો ચેક આપી સાંત્વના પાઠવી

ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા મૃતકના પરિવારને 10 લાખનો ચેક આપવામાં આવ્યો.જામકંડોરણા તાલુકાના પાદરીયા ગામના ખેડુત અને શ્રી ખજુરડા જુથ સેવા…

Read More

દમણગંગા નદી ગણેશ વિસર્જન પર પાબંધી ભક્તો મુકાયા મુશ્કેલીમાં

ટ્રાફિક જામ, ખાડીમાં ગંદકી, સુરક્ષાનો અભાવ જોઈ ભક્તોએ કાઢ્યો બળાપો રાતા ખાડીએ ગણેશ વિસર્જન કરવા આવેલા ભક્તોએ વેઠી પારાવાર મુશ્કેલી…

Read More