પંચમહાલ જિલ્લા કલેકટરે મોરા પ્રા.શાળાનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો

કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪નો ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ થીમ સાથે શુભારંભ થયો છે. આ શ્રેણીમાં પંચમહાલ જિલ્લામાં તારીખ ૨૬ થી…

Read More

ઉજડા ગામે 26 ગેરકાયદેસર મકાનો પર તંત્રએ બુલડોઝર ફેરવાયું

તંત્ર એક્સન મોડમાં આવી જેનાં મકાન માલિક પાસે પુરાવા નહીં તેમનાં મકાને બુલડોઝર ફેરવ્યું શહેરા તાલુકાના ઉજળા ગામે ગામતળની જમની…

Read More

શહેરા તાલુકાની લાભી પ્રાથમિક શાળા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામા આવી

પંચમહાલ જીલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામા આવી હતી. શાળા કોલેજો ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામા આવી હતી.શહેરા તાલુકાના…

Read More

મુક્તજીવન સ્વામીબાપા કેળવણી મંડળ સંચાલિત આર્ટસ કોલેજ વાઘજીપુર ખાતે ભરતી મેળો યોજાયો

જિલ્લા રોજગાર વિનિમય કચેરી,પંચમહાલ દ્વારા તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો,આર્ટસ કોલેજ વાઘજીપુર કોલેજ ખાતે યોજાયો હતો.જેમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને જિલ્લા…

Read More

ગોધરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે મહિલાઓએ સ્વિમિંગ પુલમાં યોગ કરીને અનોખી ઉજવણી કરી

૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં જિલ્લા કલેકટર આશિષ કુમારની રાહબરી હેઠળ જિલ્લા અને તાલુકા તથા આઇકોનિક સ્થળ પાવાગઢની…

Read More

શક્તિપીઠ પાવાગઢ ખાતે ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષભેર ઉજવણી કરાઈ

૨૧ મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત આઇકોનિક સ્થળ તરીકે શક્તિપીઠ પાવાગઢ ખાતે ૧૦ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષભેર ઉજવણી…

Read More

મહારાષ્ટ્ર પોલીસે ફિલ્મી ઢબે નાસિકમાં થયેલી 14 કિલો સોનુ ચોરીના મામલે આરોપીને હાલોલમાંથી દબોચ્યો

મહારાષ્ટ્ર રાજ્યના નાસિક શહેરમા આવેલી આઈસીઆઈસીઆઈ બેંન્કના લોકર તોડીને 14 કિલો સોનુ ચોરી જવાને મામલે નાસિક પોલીસની ગુંડા સ્કોર્ડની ટીમે…

Read More

“POINT OF VIEW IMPECT”- લાભી ગામે આવેલી પાનમ હાઈલેવલ કેનાલ પર પડેલા ગાબડાનું સમારકામ હાથ ધરાયું

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના લાભી ગામ પાસેથી પસાર થતી પાનમ હાઈલેવલ કેનાલ પાસે કાચા રસ્તાનું ધોવાણ થતા ખેડુતો દ્વારા રસ્તાનુ…

Read More

લાભી ગામે પાનમ કેનાલ પર બનાવેલા રસ્તા પર મસમોટા ગાબડા પડ્યાં

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના લાભી ગામ પાસેથી પસાર થતી પાનમ હાઈલેવલ કેનાલ પાસે કાચા રસ્તાનુ ધોવાણ થતા ખેડુતો દ્વારા રસ્તાનુ…

Read More

બાલાસિનોર માતૃછાયા સંસ્થા દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વર્કશોપનું આયોજન કરાયું

1972માં 5મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના દેશોના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા.ત્યારે પર્યાવરણની જાળવણી માટે એક…

Read More