પાવાગઢ મહાકાલી મંદિર પરિસર ખાતે આઠમ નિમિત્તે હોમ હવન કાર્યક્રમ યોજાયો

પુર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર પંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે આઠમ પર્વને લઈ એક લાખથી વધુ માઈ ભક્તોએ…

Read More

શહેરા તાલુકા સેવા સદન ખાતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રનું લોકાર્પણ કરાયું

પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષકુમારના માર્ગદર્શન હેઠળ વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જેમાં વિવિધ વિકાસકામોનું ખાતમુહુર્ત…

Read More

પે સેન્ટર શાળા વનોડા ખાતે નવરાત્રી પર્વની ઊજવણી કરતાં વિદ્યાર્થીનીઓ ગરબે ઝૂમી ઉઠી

ગળતેશ્વર તાલુકાના વનોડા ગામની પે સેન્ટર શાળામાં નવરાત્રી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.શાળાનાં બાળકોની સાથે શિક્ષિકાઓ પણ ગરબે ઝુમી…

Read More

બાલાસિનોરની સી. એન્ડ એસ. એચ. દેસાઈ આર્ટસ એન્ડ એલ. કે. એલ. દોશી કોમર્સ કોલેજમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો

તાજેતરમાં મહીસાગર જિલ્લામાં આવેલ સી. એન્ડ એસ. એચ. દેસાઈ આર્ટસ એન્ડ એલ. કે. એલ. દોશી કોમર્સ કોલેજ બાલાસિનોરના એન.એસ.એસ વિભાગના…

Read More

નવરાત્રી શરૂ થતાં જ પાવાગઢમાં લાખોની સંખ્યામા માઈભક્તોનુ ઘોડાપુર ઉમટ્યું

દેશમાં શક્તિ અને આરાધના ના પર્વ એના નવરાત્રિના તહેવારના રંગેંચગે પ્રારંભ થઈ ગયો છે. નવનવ દિવસ માતાજીના પુજા અર્ચન આરતી…

Read More

દાહોદ જીલ્લાની તોરણી પ્રાથમિક શાળાની હત્યા કરનારા આચાર્યને ફાંસીની માંગ સાથે શિવાજી સેના દ્વારા આવેદનપત્ર આપી રજુઆત કરી

ગોધરા દાહોદ જિલ્લાના તાલુકાના માસી તોયણી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી છ વર્ષની માસુમ બાળકીને કુર્તાપૂર્વક હત્યા કરનાર આરોપીને ફાંસીની…

Read More

ગોધરા- શેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

ગોધરાની શેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સ્વચ્છતા અભિયાનની કામગીરી હાથ ધરાઈ હતી.એનએસએસ વિભાગ દ્વારા મોટી સંખ્યામાં સ્વયંસેવકોની હાજરીમાં…

Read More

સારંગપુર પ્રાથમિક શાળા ખાતે બાળકોને પોષણ ક્ષમ આહારની સમજૂતી અપાઈ

ગોધરા તાલુકાના સાંરગપુર ખાતે આવેલી પ્રાથમિક શાળા ખાતે પોષણ પખવાડીયાની ઉજવણી કરવામા આવી હતી. જેમા આર્યુવેદ તેમજ હોમિયોપેથિક ચિકિત્સા પધ્ધતી…

Read More

બાલાસિનોર કોલેજમાં એન.એસ.એસ વિભાગના ઉપક્રમે એન.એસ.એસ દિવસની ઉજવણી કરાઇ

સી. એન્ડ એસ. એચ. દેસાઈ આર્ટસ એન્ડ એલ. કે. એલ. દોશી કોમર્સ કોલેજ બાલાસિનોરના એન.એસ.એસ વિભાગના ઉપક્રમે એન.એસ.એસ દિવસની ઉજવણી…

Read More

ઉજડા ગામના પી.એચ.ડીના વિદ્યાર્થી દિપક પરમારને “બેસ્ટ રિસર્ચ પેપર એવોર્ડ” એનાયત કરાયો

બદલાવ નેશનલ એનજીઓ દ્વારા તા.૧૯/૨૦ સપ્ટેમ્બરના રોજ ઉદયપુર મુકામે “ગ્રામીણ વિકાસમાં એનજીઓની ભૂમિકા” વિષય પર બે દિવસીય નેશનલ કોન્ફરન્સનું આયોજન…

Read More