દાહોદ જીલ્લાની તોરણી પ્રાથમિક શાળાની હત્યા કરનારા આચાર્યને ફાંસીની માંગ સાથે શિવાજી સેના દ્વારા આવેદનપત્ર આપી રજુઆત કરી

ગોધરા દાહોદ જિલ્લાના તાલુકાના માસી તોયણી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી છ વર્ષની માસુમ બાળકીને કુર્તાપૂર્વક હત્યા કરનાર આરોપીને ફાંસીની…

Read More

ગોધરા- શેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

ગોધરાની શેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સ્વચ્છતા અભિયાનની કામગીરી હાથ ધરાઈ હતી.એનએસએસ વિભાગ દ્વારા મોટી સંખ્યામાં સ્વયંસેવકોની હાજરીમાં…

Read More

સારંગપુર પ્રાથમિક શાળા ખાતે બાળકોને પોષણ ક્ષમ આહારની સમજૂતી અપાઈ

ગોધરા તાલુકાના સાંરગપુર ખાતે આવેલી પ્રાથમિક શાળા ખાતે પોષણ પખવાડીયાની ઉજવણી કરવામા આવી હતી. જેમા આર્યુવેદ તેમજ હોમિયોપેથિક ચિકિત્સા પધ્ધતી…

Read More

બાલાસિનોર કોલેજમાં એન.એસ.એસ વિભાગના ઉપક્રમે એન.એસ.એસ દિવસની ઉજવણી કરાઇ

સી. એન્ડ એસ. એચ. દેસાઈ આર્ટસ એન્ડ એલ. કે. એલ. દોશી કોમર્સ કોલેજ બાલાસિનોરના એન.એસ.એસ વિભાગના ઉપક્રમે એન.એસ.એસ દિવસની ઉજવણી…

Read More

ઉજડા ગામના પી.એચ.ડીના વિદ્યાર્થી દિપક પરમારને “બેસ્ટ રિસર્ચ પેપર એવોર્ડ” એનાયત કરાયો

બદલાવ નેશનલ એનજીઓ દ્વારા તા.૧૯/૨૦ સપ્ટેમ્બરના રોજ ઉદયપુર મુકામે “ગ્રામીણ વિકાસમાં એનજીઓની ભૂમિકા” વિષય પર બે દિવસીય નેશનલ કોન્ફરન્સનું આયોજન…

Read More

શહેરા શ્રીમતી એસ.જે.દવે હાઈસ્કુલ કેમ્પસ ખાતે આંખોની તપાસ અને ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો

ગુજરાત રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઇ પટેલ ના વિઝન હેઠળ ગુજરાતના ગરીબ તથા મધ્યમવર્ગના વ્યક્તિઓને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે…

Read More

શહેરા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટીકની થેલીઓ વેચવા આવેલા વેપારી પાસેથી 40 કિલો પ્લાસ્ટિક ઝડપ્યો

પંચમહાલ જીલ્લાના શહેરા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટીકના વેચાણ કરવા માટે આવેલા ઈસમને ઝડપી પાડીને 40 કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી કાયદેસરની…

Read More

ગોધરા રેલ્વે સ્ટેશન પર પૈસેન્જર ટ્રેનના જનરલ કોચના શૌચાલયમાંથી ત્યજી દીધેલું બાળક મળી આવ્યું

પંચમહાલ જીલ્લાના ગોધરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર -1 પર ઉભી રહેલી કોટા વડોદરા પેસેન્જર ટ્રેનના જનરલ ડબ્બામાંના શૌચાલયમાંથી અંદાજીત દોઢ…

Read More

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત રાજ્યસભાના સાંસદ અને પાલિકાના કર્મચારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા

પંચમહાલ જિલ્લામાં સ્વચ્છતા પખવાડિયાના ભાગરૂપે તા 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર 2024 દરમિયાન યોજાનાર “સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી…

Read More

લુણાવાડા સંતરામપુર ખાતે ઐતિહાસિક રવાડીના મેળાનું શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીડોરના હસ્તે ઉદ્ઘાટન કરાયું

મહીસાગર જિલ્લાના સંતરામપુરની એક આગવી ઓળખ એટલે રવાડીનો મેળો, રવાડીનો મેળો એટલે સંસ્કૃતિ અને ધર્મનો સમન્વય, સંતરામપુર ખાતે ઐતિહાસિક રવાડીના…

Read More