આરોગ્ય મંત્રીએ કચ્છ પહોંચી જિલ્લા કલેક્ટર અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી
લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસ અંગે કચ્છ જિલ્લાના અધિકારીઓ પાસેથી પ્રાથમિક માહિતી મેળવતા આરોગ્ય મંત્રી: ઋષિકેશભાઈ પટેલ કચ્છ…
લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસ અંગે કચ્છ જિલ્લાના અધિકારીઓ પાસેથી પ્રાથમિક માહિતી મેળવતા આરોગ્ય મંત્રી: ઋષિકેશભાઈ પટેલ કચ્છ…
વેરાવળના દરિયામાં બોટ પલટી મારી હોવાની ઘટના સામે આવી હતી.અરબી સમુદ્રમાં ભારે કરંટના કારણે બોટ પરત ફરી રહી હતી તે…
ગીર સોમનાથ ત્રિવેણી સંગમમાં યુવકનું પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. ત્રિવેણી સંગમમાં પાણીના ભારે પ્રવાહના પગલે પાણીનું પ્રમાણ વધી…
શ્રી સોમનાથ મંદિર ભાવિકો માટે વહેલી સવારના 4 વાગ્યાથી મંદીરના દ્વાર ખોલવામાં આવ્યાં હતાં.જેથી સવારના 9:30 વાગ્યા સુધીમાં 25 થી…
શ્રી સોમનાથ ટ્રસ્ટ, સુરક્ષા કર્મીઓ અને શ્રદ્ધાળુઓ જય સોમનાથ ભારત માતાકી જય ના નાદ સાથે ઉજવણીમાં જોડાયા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ…
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આંગણવાડીમાં ઉજવણી કરવામાં આવીગીર સોમનાથમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને…
સાંજના સાત વાગ્યા સુધીમાં 45 હજારથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ તીર્થ શ્રદ્ધાળુઓથી છલકાયું…
શ્રાવણ માસના પાંચમા દિવસે શ્રી સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર વિશેષ રુદ્રાક્ષ શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવના રુદ્રાક્ષ શ્રૃંગારના દર્શન…
વહેલી સવારથી જ દેશવિદેશથી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ ભક્તો શિવ નામનું રટણ કરતા સોમનાથ મહાદેવના દર્શનનો લ્હાવો માણવા લાંંબી…
આજરોજ રોજ સુત્રાપાડા ખાતે શ્રી મહાદેવ ખલાસી એસોસિએશનના સભ્યો માટે પ્રાથમિક સારવારની તાલિમ યોજાઇ હતી. જેમાં ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર…