Dadara | દાદરા ગામે પ્લાસ્ટીક કંપનીમાં ભયંકર આગ, ફાયર બ્રિગેડની ટીમે મહેનત બાદ પરિસ્થિતિ કાબુમાં લીધી

દાદરા નગર હવેલીના દાદરા ગામે દેમણી રોડ નહેર નજીક આવેલી જય અંબે પ્લાસ્ટિક કંપનીમાં અચાનક ભયંકર આગ લાગતા દોડધામ મચી…

Read More

Nadiad | જિલ્લા સરકારી વકીલ ધવલ.આર.બારોટની દલીલોને ઘ્યાને રાખી નડિયાદ માં બનેલી લવ જેહાદની ઘટનાનો આરોપી રઈશ મહીડાની જામીન અરજી નામંજુર કરતી સેસન્સ કોર્ટ.

નડિયાદ પશ્વિમ પો.સ્ટે.ફ.ગુ.રજી.નં.૧૧૨૦૪૦૪૭૨૫ ૦૦૧૮/૨૦૨૫ થી બી.એન.એસ.ની કલમ-૬૪(૨)(એમ), ૩૫૧ (૩),૩૫૨,૩૨૪, ૧૧૫ કલમ મુજબનો ગુનો રજીસ્ટ્રર કરેલો અને સદર ગુનામાં પોલીસે આરોપી…

Read More

Valsad | કપરાડાના સિંગારટાટી ગામના ખેડૂતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી મેળવી આર્થિક સમૃદ્ધિ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાનું સિંગારટાટી ગામ, જ્યાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી ખેડૂત ભરતભાઈ ગોભાલે ન માત્ર આર્થિક સમૃદ્ધિ મેળવી રહ્યા…

Read More

Umargam |ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં નવા રસ્તાઓના કામથી નાગરિકોમાં આનંદ

ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં શહેર વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલા ભરવામાં આવી રહ્યાં છે. નગરપાલિકા પ્રમુખ મનિષ રાય અને કારોબારી અધ્યક્ષ અંકુશ…

Read More

Vapi | વાપી મનપાના જનસુખાકારીના કામો માટે CMએ 21.50 કરોડ ફાળવ્યા

વાપી મહાનગરપાલિકાના વિકાસ માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન દ્વારા વાપી મનપાના જનસુખાકારીના કામો માટે 21.50 કરોડ રૂપિયાની…

Read More

Nadiad | નડિયાદ મહાનગરપાલિકા ખાતે વર્ષ 2025-26નાં બજેટમાં શહેરના દરેક નાગરિક સુધી સુવિધાઓ પહોંચે તે માટે નડિયાદ શહેર કૉંગ્રેસ પ્રમુખ દ્વારા સૂચન પત્ર મારફતે કમિશનરશ્રી ને રજૂઆત.

સૂચન નં. 1 ચોમાસાની સિઝનમાં નડિયાદ શહેરમાં રહેણાંક સોસાયટીઓ સહિત મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે તેના…

Read More

Daman | દમણના ભેંસલોર-પાતલિયા કોસ્ટલ હાઈવે પર ખતરનાક ખાડો, વાહન ચાલકો માટે જીવલેણ પરિસ્થિતિ.

દમણ: દમણના ભેંસલોર થી પાતલિયાને જોડતા કોસ્ટલ હાઈવે પર પડેલા લાંબા અને ઊંડા ખાડાએ વાહન ચાલકો માટે મોટી મુશ્કેલી ઉભી…

Read More

Umargam | ઉમરગામમાં 3 વર્ષની બાળકી રમતા રમતા ગુમ: કેનાલમાંથી ચપ્પલ અને હાથના નિશાન મળ્યા, રેસ્ક્યુ ઓપરેશન યથાવત

ઊપલે: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વલવાડા બંગલી ફળિયામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 3 વર્ષની માસૂમ બાળકી રમતા રમતા…

Read More

નડિયાદ | નડિયાદ સંતરામ મંદિરે ૧૯૪ મોં સમાધિ મહોત્સવ નિમિતે પૂજ્ય મોરારી બાપુ ની કથા માં કોમી એકતા જોવા મળી.

આજ રોજ નડિયાદ મુકામે સંતરામ મંદિરે ૧૯૪ મોં સમાધિ મહોત્સવ ચાલી રહેલ છે અને તે નિમિતે પૂજ્ય મોરારી બાપુ ની…

Read More