શહેરા તાલુકા પંથકમા ધોધમાર વરસાદ થતા ખેડ઼ુતો ખુશખુશાલ

તુવેર,મકાઈ,ડાંગરના ધરુને જીવતદાન મળ્યું પંચમહાલ જીલ્લાના શહેરા પંથકમા વરસાદી માહોલ સર્જાતા ખેડુતો ખુશખુશાલ થવા પામ્યા છે. પાછલા 10 દિવસથી હાથતાળી…

Read More

સંઘપ્રદેશ દમણમાં છેલ્લા ત્રણ દિવસથી ખાબકેલા ભારે વરસાદમાં જનજીવન અસ્તવ્યસ્ત

સંઘપ્રદેશ દમણમાં છેલ્લા ત્રણ દિવસથી ખાબકેલા ભારે વરસાદમાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે, ગઈ કાલે દમણના ખારીવાડ સહિતના અલગ અલગ…

Read More

દમણમાં 24 કલાકમાં 4.30 જેટલો વરસાદ ખાબક્યો

વરસાદી માહોલમાં ખાડાઓને કારણે વાહનચાલકો મુકાયા મુશ્કેલીમાં સંઘપ્રદેશ દમણમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 4.30 ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો છે….

Read More

શહેરાનગરમાં સ્ટેટ હાઈવે પર પાણી ભરાવવાની સ્થિતી દર વર્ષની જેમ યથાવત

શાંતાકુંજ સોસાયટીમાંથી જાણે કોતર વહ્યું તેવા દ્રશ્યો સર્જાયા પંચમહાલ જીલ્લાનામા વરસાદી માહોલ શરુ થઈ જતા વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો…

Read More

વાપીમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત, ઠેર ઠેર પાણી ભરાયા

વાપી શહેરમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદના કારણે સમગ્ર શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સતત વરસાદને લીધે શહેરના અનેક…

Read More

અયોધ્યા: પ્રાણ પ્રતિષ્ઠા પછી મંદિરે ભક્તો માટે તેના દરવાજા ખોલતા જ રામ મંદિરમાં મોટી ભીડ ઉમટી

અભિષેક સમારોહ પછી પ્રથમ સવારે નવી રામ લલ્લા મૂર્તિના દર્શન કરવા માટે સવારના 3 વાગ્યાથી મોટી સંખ્યામાં ભક્તો એકઠા થયા…

Read More

અયોધ્યા રામ મંદિર: ભારતના પીએમ મોદીએ તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદની જગ્યા પર હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાના ફ્લેશ પોઇન્ટ શહેરમાં હિન્દુ ભગવાન રામના ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. તેમણે કહ્યું કે…

Read More