ગોધરા- મેશરી નદીના પટમા ફસાયેલા ઈસમને ફાયર વિભાગે રેસક્યુ કરીને બચાવી લીધો

પંચમહાલ જિલ્લાના તાલુકામાં અવિરત પડી રહેલા વરસાદના પગલે ચારેકોર પાણી ભરાયા છે. ગોધરા શહેરના મધ્યમાં પસાર થતી મેસરી નદીના પટમાં…

Read More

વાપીની Supreme Nonwoven Industries Pvt. Ltd. કંપનીના 38માં સ્થાપના દિન નિમિત્તે 16મો રકતદાન કેમ્પ યોજ્યો

ભારતમાં પોતાના 20 પ્લાન્ટ ધરાવતી અને વિદેશમાં પણ કાર્યરત સુપ્રીમ ગ્રુપની Supreme Nonwoven Industries Pvt. Ltd. કંપનીનો શુક્રવારે 23 ઓગસ્ટના…

Read More

બાલાસિનોર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એન.એસ.એસ વિભાગનો અભિમુખતા કાર્યક્રમ યોજાયો

મહીસાગર જિલ્લામાં આવેલી સી.એન્ડ.એસ.એચ દેસાઈ આર્ટસ એન્ડ એલ.કે.એલ.દોશી કોમર્સ કોલેજ બાલાસિનોર ખાતે એન.એસ.એસ વિભાગનો અભિમુખતા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સી.બી…

Read More

બોલીવૂડ સુપરસ્ટાર હિમેશ રેશમિયાએ કર્યા સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શન

બોલીવુડના પ્રખ્યાત ડિરેક્ટર, મ્યુઝિક ડિરેક્ટર ગીતકાર, સંગીતકાર અને પ્રખ્યાત સિંગર એવા હિમેશ રેશમિયા આજરોજ વિશ્વ વિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર…

Read More

ઉદવાડા સ્ટેશને ફરી વંદે ભારત ઢોર સાથે અથડાઇ

થ્રી લેયર બેરિયર છતા ઢોર ટ્રેક ઉપર પહોંચ્યાઅમદાવાદથી મુંબઇ તરફ જતી વંદે ભારત ટ્રેન બુધવારે સાંજે રાબેતા મુજબ વલસાડથી નીકળીને…

Read More

શહેરા તાલુકાના હોસેલાવ પાટીયાથી શેખપુર ચોકડી સુધીનો રસ્તો બન્યો બિસ્માર,રાહદારીઓ હેરાન પરેશાન

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના હોસેવાલ પાટીયાથી શેખપુર ચોકડી સુધીનો રસ્તો બિસ્માર હાલતમા હોવાને કારણે અવરજવર કરતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો…

Read More

દમણમાં વસતા આદિવાસી સમાજના મોભીઓ દ્વારા સુપ્રીમ કોર્ટે અનામતમાં લીધેલા નિર્ણયને લઇ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

સંઘપ્રદેશ દમણમાં વસતા આદિવાસી સમાજ દ્વારા દેશના રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. દમણ જિલ્લા આદિવાસી સમાજના મોભીઓ દ્વારા આજરોજ કલેકટર…

Read More

સુપ્રીમ કોર્ટે SC/St અનામતમાં વર્ગીકરણના લીધેલા નિર્ણયનો વિરોધ કરવા વાપીમાં શાંતિ પૂર્ણ રેલી યોજાઇ

1 ઓગસ્ટ 2024ના રોજ સુપ્રીમ કોર્ટે SC/ST અનામતમાં વર્ગીકરણના લીધેલા નિર્ણયનો વિરોધ કરવા અને આ નિર્ણયને રદ કરવા 21મી ઓગસ્ટના…

Read More

ઉમરગામ નગરપાલિકા વૃક્ષારોપણ કરી ફોટો સેશન પણ કરી લીધું,પણ વૃક્ષોનું જતન કરવાનું હજુ યાદ ન આવ્યું

ઉમરગામ નગરપાલિકા વિસ્તારનાં રમણિય સમુદ્રકિનારે અસંખ્ય પ્રવાસીઓ ફરવા આવતાં હોય છે, જે જીલ્લા અને જીલ્લા બહારનાં પ્રદેશોમાંથી આવે છે. નગરપાલિકા…

Read More

શ્રાવણના ત્રીજા સોમવાર અને રક્ષાબંધનના સંયોગ પર સોમનાથમાં શ્રદ્ધાળુઓનો ભક્તિ સમુદ્ર છલકાયો

શ્રી સોમનાથ મંદિર ભાવિકો માટે વહેલી સવારના 4 વાગ્યાથી મંદીરના દ્વાર ખોલવામાં આવ્યાં હતાં.જેથી સવારના 9:30 વાગ્યા સુધીમાં 25 થી…

Read More