વાપી શહેરમાં 78મા સ્વતંત્રતા પર્વ દિવસ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરાયું
તાજેતરમાં વાપી શહેરમાં 78મા સ્વતંત્રતા દિવસના પર્વે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. આ સેવાકીય પ્રવૃત્તિઓમાં જાણીતા સામાજિક સંગઠન જમીયત…
તાજેતરમાં વાપી શહેરમાં 78મા સ્વતંત્રતા દિવસના પર્વે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. આ સેવાકીય પ્રવૃત્તિઓમાં જાણીતા સામાજિક સંગઠન જમીયત…
જામકંડોરણા તાલુકા કક્ષાની સ્વતંત્રતા દિવસ ઉજવણી રોઘેલ ગામ ખાતે યોજાઈ જામકંડોરણા તાલુકામાં તાલુકા કક્ષાનો સ્વતંત્ર દિવસનો કાર્યક્રમ રોઘેલ ગામ ખાતે…
શ્રી સોમનાથ ટ્રસ્ટ, સુરક્ષા કર્મીઓ અને શ્રદ્ધાળુઓ જય સોમનાથ ભારત માતાકી જય ના નાદ સાથે ઉજવણીમાં જોડાયા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહવાન બાદ સમગ્ર દેશમાં ઠેરઠેર તિરંગા યાત્રાઓ યોજાઇ રહી છે.જેથી સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ ઉભો…
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આંગણવાડીમાં ઉજવણી કરવામાં આવીગીર સોમનાથમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને…
પ્રધાન મંત્રીએ આપેલા આહવાન બાદ સમગ્ર દેશમાં ઠેરઠેર તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી રહી છે, સમગ્ર દેશમાં અનેરો દેશભક્તિનો માહોલ છવાયો…
દિલ્હી મેજિક બૂક ઓફ રેકોર્ડ સંસ્થાના ઉપક્રમે દિલ્હી મુકામે એવૉર્ડ સેરેમની કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. તેમાં ભારતભરમાંથી સંશોધકો, પ્રોફેસરો, સમાજ…
વાપીની અથર્વ પબ્લિક સ્કૂલમાં આજે દેશભક્તિ અને ભાવનાત્મક બંધનથી ભરેલો દિવસ હતો,ત્યારે અહીં એક ખાસ રાખી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું…
સાંજના સાત વાગ્યા સુધીમાં 45 હજારથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ તીર્થ શ્રદ્ધાળુઓથી છલકાયું…
શ્રાવણ માસના પાંચમા દિવસે શ્રી સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર વિશેષ રુદ્રાક્ષ શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવના રુદ્રાક્ષ શ્રૃંગારના દર્શન…