દમણમાં શ્રાવણ માસના સોમવારથી મહાદેવના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

ઉત્તર ભારતમાં ભગવાન શિવને ખૂબ જ પ્રિય એવા શ્રાવણ માસનો પ્રારંભ આજથી થયો છે. શ્રાવણ માસના સોમવારનું અનેરુ મહત્વ હોવાથી…

Read More

ઉમરગામ જીઆઇડીસી નર્કાગાર બનતાં રોકો..!ઉદ્યોગપતિઓએ અનેક વિસ્તારોમાં ભંગાર સામાન ખડકી દેતાં કચરાના ઢગલાં જામ્યાં

ઉમરગામ જીઆઇડીસી વિસ્તારનાં કેટલાંક ઉધોગપતિઓ જીઆઇડીસી અને નોટીફાઇડ એરિયા કચેરીના અધિકારીઓનાં દબાવમાં હોવાને કારણે આ વિસ્તારની હાલત રેઢિયાળ અને નર્કાગાર…

Read More

નરોલી પંચાયત દ્વારા રખડતા પશુઓના માલિકો સામે કાર્યવાહી કરવા રજુઆત કરાઈ

ખરડપાડા ગામે કંપની નજીક અકસ્માતને કારણે બે પશુઓના મોત દાદરા નગર હવેલીના નરોલી પંચાયત દ્વારા પશુપાલકો દ્વારા ખુલ્લેઆમ પશુઓને રસ્તા…

Read More

બાગ્લાદેશમાં અનામતના વિરોધને લઈને થયેલા રમખાણોમાં ગોધરાના 20થી વધુ વિદ્યાર્થીઓ ફસાયાં

અટવાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોએ બાળકોને પરત લાવવા માટે સરકારને કરી માંગ ભારત દેશના પાડોશી દેશ બાગ્લાદેશમાં અનામતને લઈને તોફાનો ફાટી નીકળ્યા…

Read More

વાપી સહિત સમગ્ર ગુજરાતમાં પેપરમીલ સંચાલકો પોતાનું અસ્તિત્વ બચાવવા ભારે સંઘર્ષના આરે

વાપી અને સમગ્ર ગુજરાતની 120 જેટલી પેપરમિલ પૈકી 25થી વધુ પેપરમિલ બંધ થઈ જતા હાલ પેપરમીલ ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનો માહોલ છે….

Read More

સંજાણ રોડ ઓવર બ્રિજના જીવલેણ ખાડાથી વાહન ચાલકોની મુશ્કેલીઓ વધી

સંજાણ રોડ ઓવર બ્રિજ, ઉમરગામ તરફ ઉતરતા ભાગે આવેલા એપ્રોચ પાસે જીવલેણ ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલું રહેતું હોવાથી વાહન ચાલકો…

Read More

ગોધરાઃશહિદ દિન નિમિત્તે NSS વિભાગ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું

ગોધરાની જાણીતી શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે NSS વિભાગ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રેડક્રોસ ગોધરાની…

Read More

ગોધર ગામે કિશાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો

મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના ગોધર ગામ ખાતે કિસાન ગોષ્ઠીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમા જીલ્લાના વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક…

Read More

પંચમહાલ જિલ્લા કલેકટરે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજી

પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને ગોધરા કલેકટર કચેરી,સભાખંડ ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ…

Read More

ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા કવિ ઉમાશંકર જોશીની જન્મ જયંતીની ઉજવણી કરાઈ

ગાંધીયુગના મુર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોશીના જન્મ જયંતીની ઉજવણી ઉમાશંકર જોશીના બેનર હેઠળ શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના સેમ…

Read More