શહેરા તાલુકાના હોસેલાવ પાટીયાથી શેખપુર ચોકડી સુધીનો રસ્તો બન્યો બિસ્માર,રાહદારીઓ હેરાન પરેશાન

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના હોસેવાલ પાટીયાથી શેખપુર ચોકડી સુધીનો રસ્તો બિસ્માર હાલતમા હોવાને કારણે અવરજવર કરતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો…

Read More

દમણમાં વસતા આદિવાસી સમાજના મોભીઓ દ્વારા સુપ્રીમ કોર્ટે અનામતમાં લીધેલા નિર્ણયને લઇ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

સંઘપ્રદેશ દમણમાં વસતા આદિવાસી સમાજ દ્વારા દેશના રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. દમણ જિલ્લા આદિવાસી સમાજના મોભીઓ દ્વારા આજરોજ કલેકટર…

Read More

સુપ્રીમ કોર્ટે SC/St અનામતમાં વર્ગીકરણના લીધેલા નિર્ણયનો વિરોધ કરવા વાપીમાં શાંતિ પૂર્ણ રેલી યોજાઇ

1 ઓગસ્ટ 2024ના રોજ સુપ્રીમ કોર્ટે SC/ST અનામતમાં વર્ગીકરણના લીધેલા નિર્ણયનો વિરોધ કરવા અને આ નિર્ણયને રદ કરવા 21મી ઓગસ્ટના…

Read More

ઉમરગામ નગરપાલિકા વૃક્ષારોપણ કરી ફોટો સેશન પણ કરી લીધું,પણ વૃક્ષોનું જતન કરવાનું હજુ યાદ ન આવ્યું

ઉમરગામ નગરપાલિકા વિસ્તારનાં રમણિય સમુદ્રકિનારે અસંખ્ય પ્રવાસીઓ ફરવા આવતાં હોય છે, જે જીલ્લા અને જીલ્લા બહારનાં પ્રદેશોમાંથી આવે છે. નગરપાલિકા…

Read More

શ્રાવણના ત્રીજા સોમવાર અને રક્ષાબંધનના સંયોગ પર સોમનાથમાં શ્રદ્ધાળુઓનો ભક્તિ સમુદ્ર છલકાયો

શ્રી સોમનાથ મંદિર ભાવિકો માટે વહેલી સવારના 4 વાગ્યાથી મંદીરના દ્વાર ખોલવામાં આવ્યાં હતાં.જેથી સવારના 9:30 વાગ્યા સુધીમાં 25 થી…

Read More

ઉમરગામ રેલ્વે સ્ટેશનના ફ્લાય ઓવર પાસે વૃદ્ધ મહિલા ચિલ ઝડપનો શિકાર બની

વલસાડ જિલ્લાના ઉમરગામ રેલવે સ્ટેશન નજીકનાં ફ્લાય ઓવર પાસે એક વ્રુધ્ધ મહિલા તાજેતરમાં ચીલઝડપનો શિકાર ધોળે દિવસે બન્યાની ઘટનાનાં સીસીટીવી…

Read More

દમણમાં વહીવટી અધિકારીઓની લુખ્ખાગીરીના કારણે મોનસૂન ફેસ્ટિવલ સુપરફ્લોપ સાબિત થવાના આરે

દમણના પ્રવાસન વિભાગે ગુજરાત પ્રવાસન પાસેથી શીખવું જોઈએ કે આવા કાર્યક્રમોનું આયોજન કેવી રીતે કરવું. અને સ્થાનિક લોકો, કલાકારો, પત્રકારો…

Read More

વાપી નગપાલિકાએ “એક પેડ માઁ કે નામ” કાર્યક્રમ હેઠળ વિશાળ વૃક્ષા રોપણના કાર્યક્રમ યોજ્યો

વાપી શહેરના લક્કમ દેવ તળાવ પર, વાપી નગપાલિકાએ “એક પેડ માઁ કે નામ” કાર્યક્રમ હેઠળ વિશાળ વૃક્ષા રોપણના કાર્યક્રમનું આયોજન…

Read More

સંઘપ્રદેશ દમણમાં રહેતી સગીરા પર દુષ્કર્મ ગુજારનાર યુવકને દમણ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી

સંઘ પ્રદેશ દમણ ખાતે રહેતા એક પરિવારની 11 વર્ષની સગીરા સાથે નજીકમાં રહેતા યુવકે મિત્રતા કેળવી હતી. નજીકમાં રહેતા યુવકે…

Read More

સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શ્રાવણ મહિનાની ભવ્ય ઉજવણી કરાઇ

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે…

Read More