છરવાડા રમઝાન વાડીમાં વરસાદી પાણીમાં ત્રણ બાળકો ડૂબી જવાથી મોત

વાપી :- વાપી નજીક આવેલ છરવાડા ગામની રમઝાન વાડી વિસ્તારમાં વરસાદી પાણીથી ભરાયેલ ખાડામાં 3 બાળકોના ડૂબી જવાથી મૃત્યુ નિપજતા…

Read More

વાપી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાગૃતિના સંદેશ સાથે હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમનું આયોજન કરાયું

વાપી :- તાજેતરમાં વાપીના RGAS સ્કૂલથી છરવાડા તરફનો માર્ગ નાના-મોટા સૌ કોઈ માટે ડાન્સ મસ્તી ધમાલનો માર્ગ બન્યો હતો. આ…

Read More

નારગોલ ગ્રામ પંચાયતે રખડતા ઢોરોને પાંજરાપોરમાં મોકલી આપવાનો લીધો નિર્ણય

રખડતા ઢોરોના કરાણે નારગોલ ગામ વિસ્તારમાં ખેતી સંપૂર્ણ રીતે બંધ થવાના આરે નારગોલ ગામની અંદર રખડતા ઢોરોની સંખ્યા વધી રહી…

Read More

વાપી પાસે રેલવે ટ્રેક ઉથલાવવાના ઈરાદે અજાણ્યા શખ્સોએ રેલ્વે ટ્રેક પર સિમેન્ટનો પોલ મૂકી ફરાર

રેલવે ટ્રેક પર પેટ્રોલિંગ ટીમની નજર સિમેન્ટના પોલ પર પડતાં મોટી દુર્ઘટના ઘટતાં ટાળી વલસાડ-મુંબઈ રેલવે રૂટ પર વાપીના બલીઠા…

Read More

ઉમરગામ રેલવે ઓવર બ્રિજની નીચે ટીવી કેબલ, લારીઓવાળા અને વાહનચાલકોએ અડિંગો જમાવી અતિક્રમણ કર્યું

ઉમરગામ રોડ પર આવેલ રેલવે ઓવર બ્રિજ પર લટકતા ટીવી કેબલો અને રેલવે ઓવર બ્રિજ નીચે લારીઓવાળાઓએ ખાણીપીણીની લારીઓ લગાવીને…

Read More

વલસાડ LCBએ પારડીના બગવાડા ટોલ નાકા પાસેથી ધાડપાડુ ગેંગના 6 શખ્સોને ઝડપ્યા

વલસાડ LCBની ટીમ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન વલસાડ LCBની ટીમને મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ…

Read More

ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનનાં પ્રમુખની દ્રષ્ટિએ જીઆઇડીસી વિસ્તારમાં વ્યાપક કામગીરી હાથ ધરાઇ

ઉમરગામ: ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (UIA)નાં પ્રમુખ નરેશ બાંઠિયા, જીઆઇડીસી વિસ્તારનાં નોકરીયાત વર્ગ અને ઉદ્યોગપતિઓનાં પસંદીદા બન્યા છે. તેમની આગેવાની હેઠળ,…

Read More

સોળસુંબાના પૂર્વ વિસ્તારમાં ગંદા પાણીના ત્રાસથી સ્થાનિકો મુકાયા મુશ્કેલીમાં

સોળસુંબા પૂર્વ વિસ્તારમાં શ્રી ભવાની કોમ્પલેક્ષની સોસાયટીના ચેમ્બરમાંથી ગંદુ પાણી મુખ્ય માર્ગ પર વહેતું હોવાથી દિનપ્રતિદિન ગંદકી ફેલાવવાનો ભય સતાવી…

Read More

ડુંગરા પ્રાથમિક શાળામાં ચારુલતાબેન પટેલનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો

વાપી નજીક ડુંગરા પ્રાથમિક શાળામાં છેલ્લા ૨૭ વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મુખ્ય શિક્ષિકા ચારુલતાબેન પટેલની નિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય…

Read More

ચોમાસામાં સંજાણ રેલવે સ્ટેશનનાં નવિનીકરણ કામથી મુસાફરોને થતી અડચણ

ચોમાસાની ઋતુમાં સંજાણ રેલવે સ્ટેશનનાં નવિનીકરણ કામ ચાલી રહ્યું છે, જે મુસાફરો માટે મોટી અડચણરૂપ બની ગયું છે. રેલવે સ્ટેશન…

Read More