Valsad | ઉમરગામ મામલતદાર સર્કલ અધિકારીએ કરજગામમાં લાલ પાણી મુદ્દે અચાનક તપાસ હાથ ધરી.

વિસતૃત તપાસ છતાં 15 મહિનાથી લાલ પાણીનો પ્રશ્ન યથાવત, અંતે માનવ અધિકાર પંચ સુધી ફરિયાદ ઉમરગામ તાલુકાના કરજગામ વિસ્તારમાં છેલ્લા…

Read More

Valsad | કપરાડાના સિંગારટાટી ગામના ખેડૂતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી મેળવી આર્થિક સમૃદ્ધિ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાનું સિંગારટાટી ગામ, જ્યાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી ખેડૂત ભરતભાઈ ગોભાલે ન માત્ર આર્થિક સમૃદ્ધિ મેળવી રહ્યા…

Read More

Umargam |ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં નવા રસ્તાઓના કામથી નાગરિકોમાં આનંદ

ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં શહેર વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલા ભરવામાં આવી રહ્યાં છે. નગરપાલિકા પ્રમુખ મનિષ રાય અને કારોબારી અધ્યક્ષ અંકુશ…

Read More

Vapi | વાપી મનપાના જનસુખાકારીના કામો માટે CMએ 21.50 કરોડ ફાળવ્યા

વાપી મહાનગરપાલિકાના વિકાસ માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન દ્વારા વાપી મનપાના જનસુખાકારીના કામો માટે 21.50 કરોડ રૂપિયાની…

Read More

Umargam | ઉમરગામમાં 3 વર્ષની બાળકી રમતા રમતા ગુમ: કેનાલમાંથી ચપ્પલ અને હાથના નિશાન મળ્યા, રેસ્ક્યુ ઓપરેશન યથાવત

ઊપલે: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વલવાડા બંગલી ફળિયામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 3 વર્ષની માસૂમ બાળકી રમતા રમતા…

Read More

વાપીમાં બિહાર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સાર્વજનિક સરસ્વતી પૂજાનું આયોજન કરાયું

વાપી: બિહાર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2 ફેબ્રુઆરી 2025ના રોજ વી.આઈ.એ ગ્રાઉન્ડ, ચાર રસ્તા, જી.આઈ.ડી.સી, વાપી ખાતે ભવ્ય સાર્વજનિક…

Read More

ઉમરગામના સોલસુંબામાં ગટર યોજના નિષ્ફળ, ગંદુ પાણી રોડ પર વહેતા ગ્રામજનોમાં રોષ

ઉમરગામ તાલુકાના સોલસુંબા ગામમાં ગટર યોજના સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે. ગામના પૂર્વ તરફ ગટરનું પાણી રસ્તાઓ પર ઊભરાઈ રહ્યું છે,…

Read More

શ્રી લક્ષ્મી નારાયણ યજ્ઞનું ભવ્ય આયોજન થતાં,છીરી ગામ ભક્તિમય વાતાવરણમાં ડૂબ્યું

વાપી સરસ્વતી માતા ચેરિટેબલ ટ્રસ્ટ અને સમગ્ર છીરી ગ્રામજનોના તત્વાવધાનમાં શ્રી 1008 લક્ષ્મી નારાયણ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું…

Read More

ઉમરગામમાં આદિવાસી સમાજના પ્રશ્નો અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

ઉમરગામ તાલુકાના ગામડાઓમાં સામાજિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહેલા આદિવાસી સમાજે સરકારી નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરી છે. આ…

Read More

વાપીના દેગામ ખાતે આવેલ મનોવિકાસ ટ્રસ્ટના દિવ્યાંગ બાળકોના પરિવહન માટે જેટકો દ્વારા બસ (દિવ્યાંગ વાહન)ની ભેટ અપાઈ

વાપી તાલુકાના દેગામ ખાતે સ્પેશિયલ ચાઈલ્ડ માટે ટ્રસ્ટ દ્વારા વિશેષ શાળા ચલાવાય રહી છે. મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ-વાપી સંચાલિત રમણલાલ ગુલાબચંદ…

Read More