લાભી ગામે પાનમ કેનાલ પર બનાવેલા રસ્તા પર મસમોટા ગાબડા પડ્યાં

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના લાભી ગામ પાસેથી પસાર થતી પાનમ હાઈલેવલ કેનાલ પાસે કાચા રસ્તાનુ ધોવાણ થતા ખેડુતો દ્વારા રસ્તાનુ…

Read More

બાલાસિનોર માતૃછાયા સંસ્થા દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વર્કશોપનું આયોજન કરાયું

1972માં 5મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના દેશોના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા.ત્યારે પર્યાવરણની જાળવણી માટે એક…

Read More

પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારીએ મતગણતરીની પૂર્વ તૈયારીઓને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજી

પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્યચ ચૂંટણી-૨૦૨૪ની ૧૮-પંચમહાલ બેઠકની મતગણતરી ઇજનેરી કોલેજ,નસીરપુર,તાલુકો-ગોધરા ખાતે તા.૦૪/૦૬/૨૦૨૪ના…

Read More

શહેરાનગરની લાકડાના પીઠા, શૈક્ષણિક સંકુલમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળતા એકાએક સીલ કરી

પંચમહાલ જીલ્લામા વહીવટી તંત્ર દ્વારા ફાયર સેફટીને લઈ જીલ્લા તંત્ર દ્વારા મોલ, માર્કેટ, બહુમાળી કોમર્શિયલ કે રેસિડેન્સિયલ બિલ્ડીંગ, કોચિંગ ક્લાસ,…

Read More

ગોધરા- પંચામૃત ડેરી દ્વારા દુધના ફેટના ભાવમા વધારો થતાં પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ

જૂનો ભાવ800 રુપિયામાંથી 820 અને ભેસનાં ફેટમાં લિટરના ભાવમાં 820માંથી 840 કરાયા પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલી પંચામૃત ડેરી દ્વારા…

Read More

પંચમહાલ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા “વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ”ની ઉજવણી કરાઈ

પંચમહાલ જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મહેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ ૦૭ તાલુકાઓના ૫૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,૩૦૦સબ સેન્ટર,૦૯ બાલ…

Read More

અંબાલાલ પટેલની આગાહીઃગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે

રાજ્યમાં દિવસેને દિવસે ગરમીનું તાપમાન વધી રહ્યું છે.જેના કારણે લોકો તડકાથી બચવા વૃક્ષ, બસ સ્ટેશન,સોપિંગ મોલની જેમ જે જગ્યાએ છાયડો…

Read More

ગોધરા મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ અને મોટીવેશન સેમિનાર યોજાયો

ક્ષત્રિય દરબાર કેળવણ મંડળ દ્વારા તેજસ્વી તારલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યાં પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલા મોતીબાગ પાર્ટી પ્લોટમાં ક્ષત્રિય…

Read More

ગોધરા-NEET પરિક્ષા પાસ કરાવાના કૌભાંડમાં પંચમહાલ પોલીસે ઇસમની કરી ધરપકડ

પંચમહાલ પોલીસે દરભંગારમાંથી વિભોર નામના ઇસમને ઝડપી પાડ્યો પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા જાણીતા બનેલા નીટ પરિક્ષા પાસ કરવાના કૌભાંડ મામલે…

Read More

ગોકળપુરા ગામે પોલીસ પર થયેલા પથ્થરમારામા વળતી કાર્યવાહી કરતા, 32 લોકો સામે ગુનો દાખલ

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ગોકળપુરા ગામે માજી સરપંચ દિનેશભાઈ બારિયાની ભરવાડ કોમના ઈસમ દ્વારા હત્યા કરી દેવાતા બાદ ભારેલા અગ્નિ…

Read More