સાથરોટા ગામે મકાનની દિવાલ ધરાસાઈ થતા મહિલા ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાઇ

હાલોલ તાલુકાના સાથરોટા ગામે પાકા મકાનની એક દિવાલ ધરાશાઈ થતા એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી.એક બાંધકામ સાઇટ ઉપર છ મહિના…

Read More

શહેરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ -મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા

શહેરા શહેરામાં ગણેશ વિસર્જન બાદ ઈદ -એ-મિલાદુન્નબી પર્વને લઈને શહેરા પોલીસ સ્ટેશન ખાતે ડી.વાય.એસ.પીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી…

Read More

નાંદરવા ગામે ઝાલા પાટડીયા બાપજીની દેરીએ લોક મેળો જામ્યો

પંચમહાલ જીલ્લાના ગ્રામીણ વિસ્તારો આજે પણ મેળાઓ ભરાય છે. જેનો આનંદ લેવાનુ આજે પણ લોકો ચુકતા નથી.જીલ્લાના શહેરા તાલુકાના નાંદરવા…

Read More

હાલોલ- ઈદે મિલાદ- અને ગણેશ વિસર્જનને લઈને ટાઉન પોલીસની ટીમ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ

હાલોલ ટાઉન પોલીસ ખાતે હાલોલ ડી.વાય.એસ.પી વી.જે.રાઠોડ તેમજ ટાઉન પીઆઇ કે.એ.ચૌધરી અને એસઆરપી પોલીસની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી.હાલ સમગ્ર…

Read More

શહેરાનગર ખાતે શાંતિપુર્ણ માહોલમા શ્રીજીબાપાને ભાવભરી વિદાય અપાઈ

પંચમહાલ જીલ્લાના શહેરાનગર ખાતે આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિધ્નહર્તા ગણેશજીની વિદાય કરવામા આવી હતી. શહેરાનગરના વિવિધ માર્ગો પર શોભાયાત્રા…

Read More

ગોધરા-વિશ્વ બંધુત્વ અને સ્વામી વિવેકાનંદ પર એક દિવસીય સેમિનારના આયોજનમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા ની સ્વામી વિવેકાનંદ ચેર તેમજ શેટપીટી આટસ એન્ડ સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ બંધુત્વ દિવસ…

Read More

ગોધરાના ભાવિકોએ આંસુભરી આંખે ગણપતિ બાપાને આપી ભાવભરી વિદાય

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આજે પાંચ પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ દુંદાળાદેવ ગણપતિ ગજાનનની પ્રતિમાઓનુ રામસાગર તળાવ ખાતે વિસર્જન કરવામા…

Read More

ગોધરા-મામલતદાર કચેરીના ઈ-ધરા શાખાના કર્મચારી સાગર રાણા ₹ 5000ની લાંચ લેતા ACB છટકામા ઝડપાયા

ગોધરા મામલતદાર કચેરીમાં ઇ ધારા શાખામાં કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીદ્વારા મિલ્કત સંબધિત કાંચી નોંધ પાડી આપવા માટે લાંચ ની…

Read More

શહેરા નગરમા આવેલી દેવકૃપા સોસાયટીના બંધ મકાનોમા તસ્કરો ત્રાટક્યા

તિજોરી તોડીને રોકડ રકમ અને દાગીનાની ચોરી કરી પલાયન પંચમહાલ શહેરાનગરમા આવેલા કાંકરી રોડ પર તસ્કરોએ એક બંધ મકાનને નિશાન…

Read More

પંચમહાલ જિલ્લામાં ગણપતિ બાપ્પા મોરિયાની મુર્તિઓ ખરીદવા ભાવિકોની ભારે ભીડ

પંચમહાલ જીલ્લામા આવતીકાલથી ગણેશ ચતુર્થી પર્વનો પ્રારંભ થશે.જેને લઇ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરા તાલુકામા આવેલા…

Read More